બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માત્ર ડેન્ગ્યુ જ નહીં, ચોમાસામાં સૌથી વધુ ફેલાય છે આ 7 બીમારીઓ, સમયસર સાવચેત નહીં રહો તો વધી શકે જોખમ
9 ફોટો ગેલેરી
Last Updated: 06:30 PM, 1 August 2026
1/9
વરસાદની ઋતુ ગરમીથી રાહત આપે છે પરંતુ સાથે જ અનેક પ્રકારની બીમારીઓનો ખતરો પણ લઈને આવે છે. શ્રાવણ મહિનામાં ભેજ વધવો, જગ્યા-જગ્યા પાણી ભરાઈ રહેવું અને દૂષિત ખોરાક-પાણી ચેપને ઝડપથી ફેલાવે છે. આ કારણે આ મોસમમાં પેટ, લીવર અને મચ્છરથી થતી બીમારીઓ સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને કમજોર રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને વધુ સાવધાની રાખવાની જરૂર છે. ચાલો જાણીએ શ્રાવણમાં કઈ સાત બીમારીઓ સૌથી વધુ પરેશાન કરે છે, તેમના લક્ષણો શું છે અને તેમનાથી કેવી રીતે બચી શકાય.
2/9
વરસાદમાં ગંદા પાણી અને સંક્રમિત ખોરાકને કારણે પીળિયો તથા હેપેટાઈટિસ Aનો ખતરો વધી જાય છે. જેમાં આંખો અને પેશાબ પીળા થવા, ભૂખ ન લાગવી, ઊલટી, મતલી અને કમજોરી જેવા લક્ષણો દેખાઈ શકે છે. તેથી બચવા માટે હંમેશા શુદ્ધ પાણી પીઓ અને બહારનું ખુલ્લું ખાવાનું ટાળો.
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ