બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Bijal Vyas
Last Updated: 10:58 AM, 8 September 2023
Vastu Tips: કપૂરનો ઉપયોગ પૂજા દરમિયાન થાય છે. આરતી વખતે કપૂર પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં છે, સાથે પૂજા સફળ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કપૂર ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. કપૂર ઘરમાં ફેલાયેલી નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે.
શું તમે જાણો છો કે કપૂર ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે? સુખ-શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં નિયમિત કપૂર પ્રગટાવશો તો આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘરમાં ક્યારેય પૈસાની અછત નથી રહેતી. તેનો ઉપયોગ કેવી રીતે કરવો,કપૂરના કયા ઉપાયો અપનાવવા જોઈએ તે જાણવું પણ જરૂરી છે.
કપૂર સાથે જોડાયેલા ઉપાય
1. જ્યોતિષ અનુસાર, જો તમે આર્થિક તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ધન મેળવવા માટે ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો રાખો. સાંજે, આ ફૂલને બાળી દેવી દુર્ગાને અર્પણ કરો. તમને ચોક્કસ ફાયદો થશે.
2. પૂજા ઘરમાં કપૂર રાખવું શુભ માનવામાં આવે છે. પૂજા રૂમમાં કપૂર રાખવાથી ઉર્જાનો સંચાર થાય છે, ઘરનું વાતાવરણ સ્વચ્છ અને શુદ્ધ બને છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેનાથી પરિવારના સભ્યોને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.
3. તમે ઇચ્છો છો કે ઘરમાં બરકત બનેલી રહે તો રાત્રે સૂતા પહેલા એક ચાંદીની વાટકીમાં ચાર-પાંચ લવિંગ અને એક-બે કપૂર પ્રગટાવીને રાખી લો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બનેલી રહેશે. ક્યારેય ધનની ખોટ થશે નહીં. થોડા દિવસ સુધી કપૂરના આ ઉપાયને અપનાવીને જુઓ.
4. જો તમે રોજ સવારે સ્નાન કરીને પૂજા કરો છો તો કપૂર પ્રગટાવો. ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે અનેક સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકાય છે. એટલું જ નહીં, તમે ઘીમાં કપૂર પ્રગટાવો, ઘરમાં સમૃદ્ધિની સાથે-સાથે પ્રગતિનો માર્ગ પણ ખુલે છે.
5. જો તમે દરરોજ સવારે ઘરના મુખ્ય દરવાજા પર કપૂર પ્રગટાવો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. જો ઘરમાં ઝઘડો ન થાય, સુખ અને શાંતિ રહે તો તે માટે બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખો. આ તમને રાત્રે કોઈપણ વિક્ષેપ વિના સારી રીતે ઊંઘવામાં મદદ કરશે. બેડરૂમમાં કપૂર રાખવાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને સંબંધો મજબૂત રહે છે.
6. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી હોય તો કપૂરનો ઉપાય અજમાવો. કપૂરનો ટુકડો ઘરની તિજોરીમાં રાખો. તેનાથી ધન આવવાનો યોગ બની શકે છે. વ્યર્થ ખર્ચ નહીં થાય, તમે તમારા પર્સમાં કે ખિસ્સામાં કપૂર પણ રાખી શકો છો. તેનાથી ફાયદો પણ થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે, પૈસાની આવકના માર્ગો ખુલી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ