બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / remove financial crisis keep camphor at these places in home

વાસ્તુશાસ્ત્ર / વાસ્તુદોષ કે આર્થિક તંગીથી મેળવવો છે છૂટકારો? તો અપનાવો આ 6 ઉપાય, વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Bijal Vyas

Last Updated: 10:58 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે કપૂર ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે? સુખ-શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ કપૂર સાથે જોડાયેલા વાસ્તુ દોષ ઉપાય વિશે

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર કપૂર ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે
  • ઘરમાં નિયમિત કપૂર પ્રગટાવશો તો આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે
  • બેડરૂમમાં કપૂર રાખવાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને સંબંધો મજબૂત રહે છે

Vastu Tips: કપૂરનો ઉપયોગ પૂજા દરમિયાન થાય છે. આરતી વખતે કપૂર પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં છે, સાથે પૂજા સફળ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કપૂર ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. કપૂર ઘરમાં ફેલાયેલી નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે.

શું તમે જાણો છો કે કપૂર ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે? સુખ-શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં નિયમિત કપૂર પ્રગટાવશો તો આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘરમાં ક્યારેય પૈસાની અછત નથી રહેતી. તેનો ઉપયોગ કેવી રીતે કરવો,કપૂરના કયા ઉપાયો અપનાવવા જોઈએ તે જાણવું પણ જરૂરી છે.

camphor-can-change-your-luck-your-fate-will-change-with-this-trick

કપૂર સાથે જોડાયેલા ઉપાય
1. જ્યોતિષ અનુસાર, જો તમે આર્થિક તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ધન મેળવવા માટે ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો રાખો. સાંજે, આ ફૂલને બાળી દેવી દુર્ગાને અર્પણ કરો. તમને ચોક્કસ ફાયદો થશે.

2. પૂજા ઘરમાં કપૂર રાખવું શુભ માનવામાં આવે છે. પૂજા રૂમમાં કપૂર રાખવાથી ઉર્જાનો સંચાર થાય છે, ઘરનું વાતાવરણ સ્વચ્છ અને શુદ્ધ બને છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેનાથી પરિવારના સભ્યોને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.

3. તમે ઇચ્છો છો કે ઘરમાં બરકત બનેલી રહે તો રાત્રે સૂતા પહેલા એક ચાંદીની વાટકીમાં ચાર-પાંચ લવિંગ અને એક-બે કપૂર પ્રગટાવીને રાખી લો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બનેલી રહેશે. ક્યારેય ધનની ખોટ થશે નહીં. થોડા દિવસ સુધી કપૂરના આ ઉપાયને અપનાવીને જુઓ. 

4. જો તમે રોજ સવારે સ્નાન કરીને પૂજા કરો છો તો કપૂર પ્રગટાવો. ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે અનેક સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકાય છે. એટલું જ નહીં, તમે ઘીમાં કપૂર પ્રગટાવો, ઘરમાં સમૃદ્ધિની સાથે-સાથે પ્રગતિનો માર્ગ પણ ખુલે છે.

Topic | VTV Gujarati

5. જો તમે દરરોજ સવારે ઘરના મુખ્ય દરવાજા પર કપૂર પ્રગટાવો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. જો ઘરમાં ઝઘડો ન થાય, સુખ અને શાંતિ રહે તો તે માટે બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખો. આ તમને રાત્રે કોઈપણ વિક્ષેપ વિના સારી રીતે ઊંઘવામાં મદદ કરશે. બેડરૂમમાં કપૂર રાખવાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને સંબંધો મજબૂત રહે છે.

6. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી હોય તો કપૂરનો ઉપાય અજમાવો. કપૂરનો ટુકડો ઘરની તિજોરીમાં રાખો. તેનાથી ધન આવવાનો યોગ બની શકે છે. વ્યર્થ ખર્ચ નહીં થાય, તમે તમારા પર્સમાં કે ખિસ્સામાં કપૂર પણ રાખી શકો છો. તેનાથી ફાયદો પણ થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે, પૈસાની આવકના માર્ગો ખુલી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ