વિવાદ / રામાયણ ફેમ અરુણ ગોવિલ પણ આદિપુરુષ પર ભડક્યાં, વીડિયો શેર કરીને ઠાલવી મનની વ્યથા

Ramayana fame Arun Govil also lashed out at Adipurush

આદિપુરુષનું ટિઝર આવ્યા બાદ તે સતતને સતત વિવાદોમાં ઘેરાઈ રહ્યું છે, ત્યારે હવે અરૂણ ગોવિલે પણ આદિપુરુષને લઈને રોષ વ્યક્ત કર્યો છે. અરુણ ગોવિલે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે રામાયણ અને મહાભારત જેવા જેટલા પણ ગ્રંથો છે તે આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ