ધર્મ / વંશીનારાયણ મંદિરમાં વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ કેમ મળે છે પુજાનો અધિકાર? જાણો

raksha bandhan uttarakhand vanshinarayan temple unique accreditation

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના જોશીમઠ વિકાસખંડની ઉર્ગમ ઘાટીમાં મખમલી ઘાસના મેદાનની વચ્ચે ભગવાન નારાયણનું એક એવું મંદિર છે, જેના કપાટ વર્ષમાં માત્ર એક જ દિવસ રક્ષાબંધનના તહેવાર પર ખુલે છે. એ જ દિવસે સુર્યાસ્ત પહેલા સાંજે લગભગ ચાર વાગે મંદિરના કપાટ બંધ થઇ જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ