બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 09:09 AM, 29 August 2023
સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. 30 તારીખના રોજ ભદ્રા છે. આ કારણોસર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 30 તારીખે રાત્રે 09:02 વાગ્યાથી 31 તારીખે સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. ભાઈની પ્રગતિ માટે રક્ષાબંધને કયા ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
નોકરી માટે ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાઈને નોકરીમાં પ્રગતિ મળે તે માટે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધ્યા પછી એક ફટકડી લો અને ભાઈ ઉપરથી સાત વાર ફેરવીને નાખી દો. ફટકડી માથા પર ફેરવતા સમયે ॐ सोमेश्वराय नमः મંત્રનો જાપ કરો. હવે તે ફટકડીને સળગાવી દો, નોકરી સાથે જોડાયેલ પરેશાની સમાપ્ત થઈ જશે.
ભાઈના જીવનમાં શાંતિ માટેના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધ્યા પછી ચંદ્ર દેવતા અર્પણ કરો. અર્ધ્ય અર્પણ કરતા સમયે ભાઈનું નામ લો. જેથી ભાઈના જીવનમાં ખુશીઓ આવશે અને તેને માનસિક શાંતિ મળશે.
હનુમાન મંદિર જઈને ઉપાય કરો
વૈદિક જ્યોતિષ નુસાર ભાઈના જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ ના આવે તે માટે હનુમાન મંદિર જઈને બજરંગબલીને રાખડી બાંધો, મિઠાઈ ખવડાવો અને નારિયેળનો ભોગ ધરાવો. હવે હનુમાન ચાલીસાના પાઠ કરો.
આર્થિક તંગીથી છુટકારો મેળવવાના ઉપાય
આર્થિક તંગીનો સામનો ના કરવો પડે અને ધનનું આગમન થાય તે માટે રક્ષાબંધનના દિવસે લાલ કપડું લો. તેમાં ચોખા, એક રૂપિયાનો સિક્કો અને સોપારી રાખીને પોટલી બાંધી લો. જ્યાં ધન રાખતા હોય ત્યાં આ પોટલી સાચવીને મુકી દો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime