બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / Rahu will confuse you, if you see these symptoms then understand that the time has started, Saturn will also have its influence
Vishal Dave
Last Updated: 04:58 PM, 22 March 2024
જો તમે વારંવાર ઇન્ફેક્શન, સ્કિન પ્રોબ્લેમ અને એસિડ બનવાની સમસ્યાથી પરેશાન છો તો તેનો અર્થ એ છે કે રાહુ તેની ખરાબ અસર બતાવી રહ્યો છે. રાહુ ઇન્ફેક્શનનું સૌથી મોટું કારણ છે, તે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાવી શકે છે. રાહુ શરીરમાં ઘણા પ્રકારના એસિડ પણ ઉત્પન્ન કરે છે, જેમ કે યુરિક એસિડમાં વધારો એ રાહુનું કારણ છે.
રાહુ નબળો હોવાના લક્ષણો
જ્યારે કોઈ પણ ગ્રહ સાથે રાહુની અસર થાય છે, તો તે ગ્રહ સંબંધિત સ્થાન પર ઇન્ફેક્શન થાય છે, જેમ કે બુધ ત્વચાનો કારક છે, હવે જો રાહુ બુધ સાથે ખરાબ સંબંધ બનાવે છે તો ત્વચામાં એલર્જી થાય છે. રાહુ શનિવત હોય છે, તેથી તે શનિ સંબંધિત રોગો પણ કરે છે જેમ કે સાંધામાં દુખાવો. આ સાથે રાહુ ઘણી મૂંઝવણમાં મૂકે છે જેના કારણે કોઈપણ નિર્ણય લેવામાં વધુ સમય લાગે છે. તે તમને પ્રપંચી પણ બનાવે છે.
આ લક્ષણો દેખાય છે
રાહુની ખરાબ સ્થિતિમાં લોકોએ રાજનીતિથી દૂર રહેવું જોઈએ અને કોઈને ખરાબ અપશબ્દો ન બોલવા જોઇએ, રાહુની દશામાં વ્યક્તિની ઉંઘ પર ઘણી અસર થવા લાગે છે. તેનો અર્થ એ છે કે ઊંઘના સમયમાં જ પરિવર્તન આવે છે, કેટલીકવાર રાહુથી પ્રભાવિત લોકોના કાર્યક્ષેત્રમાં એવી ફરજો હોય છે કે તેમને મોડી રાત સુધી જાગતા રહેવું પડે છે. જેના કારણે તે મોડી રાત્રે ઊંઘે છે અને પછી સવારે મોડેથી જાગે છે. અકાળે ઊંઘને કારણે વ્યક્તિને સારી ઊંઘ આવતી નથી અને ઊંઘ્યા પછી પણ વ્યક્તિને એવું લાગે છે કે તે પથારી પર સૂઈ રહ્યો છે પણ તેને ઊંઘ નથી આવતી.
સ્વચ્છતાનું ધ્યાન રાખો
રાહુની ખરાબ સ્થિતિમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ગંદકી ન હોવી જોઈએ. રાહુ કબજિયાતનું કારણ પણ છે, તેથી કબજિયાતથી ઉત્પન્ન થતી અન્ય બીમારીઓ પણ તેનું કારણ બની શકે છે, તેથી શરીરને બને તેટલું ડિટોક્સ રાખો, શરીરને શક્ય તેટલું સ્વચ્છ રાખો અને તમામ પ્રકારની સફાઈ કરો, તો રાહુ નિયંત્રણમાં રહે છે. રાહુને પ્રસન્ન કરવા અને તેના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કૂતરાઓને રોટલી ખવડાવવી જોઇએ કે દૂધ પીવડાવવુ જોઇએ. . જે લોકો ધાર્મિક છે તેમણે પૂજા સંબંધિત ઉપાયો કરવા જોઈએ તેઓએ રવિવારે ભૈરવની પૂજા કરવી જોઇએ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime