બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / 18 દિવસ બાદ આ 3 રાશિઓનું નસીબ કમળની જેમ ખીલી ઉઠશે, થશે ધનલાભ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:24 PM, 14 July 2026
1/5
રાહુ એક માયાવી ગ્રહ છે. જેની ગતિ ખૂબ ધીમી હોય છે. તેનું ગોચર તમામ 12 રાશિઓ પર અસર કરે છે. વર્તમાનમાં રાહુ શનિની રાશિમાં છે અને પોતાના નક્ષત્ર શતભિષામાં ગોચર કરી રહ્યો છે. ટૂંક સમયમાં રાહુ તેનું નક્ષત્ર બદલવાનો છે. આ વખતે તે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના સ્વામી ગ્રહ મંગળ છે. હિંદુ પંચાંગ અનુસાર 2 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 12:08 વાગ્યે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. આ વર્ષના અંત સુધી રાહુ આ જ નક્ષત્રમાં રહેશે. મંગળના નક્ષત્રમાં માયાવી ગ્રહ રાહુનું આ ગોચર અમુક રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.
2/5
3/5
4/5
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ