બ્રેકિંગ ન્યુઝ
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
Manisha Jogi
Last Updated: 12:08 PM, 26 August 2023
અયોગ્ય અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકો એસિડિટી અને પાચન સંબંધિત બિમારીઓથી પરેશાન થઈ રહ્યા છે. ભોજન કર્યા પછી પેટમાં બળતરા થવી તે એસિડિટીનું એક લક્ષણ છે. મસાલેદાર, તીખુ ભોજન કર્યું હોય ત્યારે પેટમાં બળતરા થાય છે. કોઈક વાર આ સમસ્યા થાય તો તેને સામાન્ય ગણવામાં આવે છે. દરરોજ ભોજન કર્યા પછી પેટમાં બળતરા થવી તે એક ગંભીર બિમારીનો સંકેત હોઈ શકે છે. ભોજન કર્યા પછી છાતી અને પેટમાં બળતરા શા માટે થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ભોજન કર્યા પછી પેટમાં બળતરા શા માટે થાય છે?
ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિસીઝ-
પેટમાં એસિડ રિફ્લક્સને કારણે બળતરા થઈ શકે છે. પેટમાં નીચેના ભાગમાં ભોજન પહોંચીને ફૂડ પાઈપમાં આવવા લાગે છે, તો આ સમસ્યાને ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિસીઝ કહેવામાં આવે છે.
હાઈટલ હર્નિયા-
પેટમાં હર્નિયા થવો તે એક સામાન્ય કંડિશન છે. આ કારણોસર ભોજન કરવામાં પરેશાની, બળતરા, દુખાવો, થાક અને મોઢાનો સ્વાદ બગડી જાય છે. જો કોઈ વ્યક્તિને સામાન્ય તકલીફ હોય તો પેટર્નમાં ફેરફાર અને સુધારો કરીને તેને ઠીક કરી શકાય છે.
મસાલેદાર અને તીખુ ભોજન
મસાલેદાર ભોજન ખૂબ જ તીખુ હોય છે, જેના કારણે મોઢુ અને ગળામાં બળતરા થાય છે. મસાલેદાર ભોજન કરવાથી મોઢામાં બળતરા, પેટમાં દુખાવો, એસિડ રિફ્લક્સ થઈ શકે છે.
પેટમાં થતી બળતરા દૂર કરવાના ઉપાય
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ