થિએટર / દેશમાં સિનેમાઘર ખૂલશે અને સૌ પ્રથમ આ ફિલ્મ થશે રિલીઝ, PM મોદીના દિલની છે નજીક

PM Narendra Modi flim to be rereleased on 15th October as theatres reopen

કોરોના વાયરસને કારણે થિયેટરો લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યા છે, જે 15 ઓક્ટોબરથી ઘણા મહિનાઓ બાદ આખરે ખુલશે. આ થિયેટરોમાં આવતા અઠવાડિયે ફિલ્મ PM નરેન્દ્ર મોદી ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ