બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / PM Modi will hold 10 rallies one after another: 10,800 km journey in 90 hours, program from UP-Karnataka to North-East
Megha
Last Updated: 11:29 AM, 12 February 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની સક્રિયતાની વાત ઘણી વખત થાય છે. 72 વર્ષની ઉંમરે પણ તે કેટલા સક્રિય છે તેનો અંદાજો એમના ચાર દિવસના સમયપત્રક પરથી લગાવી શકાય છે. જણાવી દઈએ કે PM મોદીનું 10 થી 13 ફેબ્રુઆરી સુધીના ચાર દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ ચાલી રહ્યું છે જેમાં વડાપ્રધાન 10 જાહેરસભાઓ કરી રહ્યા છે. નોંધનીય છે કે અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગલુરુ સુધી પ્રધાનમંત્રીના આ પ્રવાસો દેશના તમામ ખૂણાઓને આવરી લે છે.
BJP all the way in Tripura! pic.twitter.com/9KTwueNg9n
— Narendra Modi (@narendramodi) February 11, 2023
અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગલુરુ સુધી પીએમનો પ્રવાસ
જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીએ PMએ દિલ્હીથી લખનૌની મુસાફરી કરી હતી અને ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી તેઓ મુંબઈ ગયા હતા અને મુંબઈમાં બે વંદે ભારત ટ્રેન અને રોડ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી હતી ત્યારબાદ એમને શહેરમાં અલ્જામી-તુસ-સૈફિયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારપછી તેઓ દિલ્હી પાંચ આવ્યા હતા તેઓએ દિવસ દરમિયાન કુલ 2700 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ પછી એમને 11 ફેબ્રુઆરીએ તેમણે ત્રિપુરાની મુલાકાત લીધી હતી. ત્યાં એમને અંબાસા અને રાધાકિશોરપુર ખાતે બે જાહેરસભાઓને સંબોધી હતી. ત્યારબાદ તે રાષ્ટ્રીય રાજધાની પરત ફર્યા હતા. એટલે કે એમને એક દિવસમાં 3000 કિમીથી વધુનું અંતર કાપ્યું હતું.
Sharing highlights from a memorable Mumbai visit, where I attended programmes relating to infrastructure and education. pic.twitter.com/gxHL0JWm6w
— Narendra Modi (@narendramodi) February 11, 2023
10 થી 13 ફેબ્રુઆરી સુધીના ચાર દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ
12 ફેબ્રુઆરીએ એટલે કે આજે પ્રધાનમંત્રી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી માટે વર્ષભર ચાલનારી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ રાજસ્થાનના દૌસામાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા જશે. આ સાથે જ તેઓ દૌસામાં બે જાહેરસભાઓને સંબોધિત કર્યા પછી સીધા બેંગલુરુ જવા રવાના થશે. આજે મોડી રાત્રે ત્યાં પંહોચશે. એટલે કે આજના દિવસમાં કુલ 1750 કિલોમીટરનું અંતર કાપશે.
A very special moment from Tripura earlier today…I received the blessings of a beneficiary of PM-Awas Yojana. Such blessings from our Nari Shakti are a source of great strength. pic.twitter.com/jeSryp94aT
— Narendra Modi (@narendramodi) February 11, 2023
નોંધનીય છે કે 13 ફેબ્રુઆરીની સવારે PM બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી તેઓ ત્રિપુરા જશે જ્યાં તેઓ બપોરે અગરતલામાં જનસભાને સંબોધશે. આ પછી પ્રધાનમંત્રી કુલ 3350 કિલોમીટરથી વધુનું અંતર કાપીને દિલ્હી પરત ફરશે.
આ રીતે 90 કલાકથી પણ ઓછા સમયમાં પીએમ મોદીએ દસ જાહેર સભાઓ સંબોધી હશે અને નાગરિકોના લાભ માટે અનેક વિકાસલક્ષી પહેલો શરૂ કરી હશે અને આ બધા કર્યો માટે પ્રધાનમંત્રી 10,800 કિલોમીટરથી વધુની મુસાફરી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime