બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / બિઝનેસ / pm modi dream come true public sector banks conducted 72 percent financial transactions via digital channels
Bhushita
Last Updated: 08:44 AM, 13 August 2021
પ્રાઈવેટ બેંકો ઝડપથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ફોકસ કરી રહી છે પણ સાથે સરકારી બેંકો પણ પાછળ નથી. મંગળવારે રાજ્યસભામાં રાજ્યમંત્રી ભાગવત કરાડે એક સવાલના જવાબમાં કહ્યું કે પબ્લિક સેક્ટર બેંકમાં અત્યાર સુધીમાં લગભગ 72 ટકા સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે. 2019-20માં પબ્લિક બેંકમાં લગભગ 3.4 કરોડ ગ્રાહકો ડિજિટલ ચેનલ પર એક્ટિવ હતા જે 2020-21 સુધીમાં બમણા થઈ ને 7.6 કરોડ થયા છે.
આવું ઈચ્છતા હતા પીએમ મોદી
પીએમ મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેઓએ સતત ડિજિટલ ઈન્ડિયાને વેગ આપવાનું કામ કર્યું, વારે વારે ડિજિટલ ઈન્ડિયાના નારા લગાવ્યા અને યુવાઓને ટેકનિકની સાથે જોડાયેલા રહેવા અને પ્રેરિત કરવામાં આવ્યા. કાળું ધનને રોકવા માટે તેઓ ઈચ્છતા કે વધારેને વધારે નાણાંકીય ટ્રાન્ઝેક્શન થાય, એક એક રૂપિયા પર નજર રાખવાનું સરળ બને. આ કારણે ભીમ યૂપીઆઈ સહિત અનેક પગલા લેવાયા છે. હવે સરકારી બેંકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યા છે. તેનાથી પીએમ મોદીને ચોક્કસથી આનંદ આવશે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી થશે અનેક ફાયદા
જો તમામ બેંક ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેનાથી અનેક ફાયદા થશે. તેનાથી કાળા ધન પર લગામ લગાવવામાં મદદ મળશે અને સાથે ગ્રાહકોને ફાયદો થશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન થવાના કારણે બેંક જઈને કામ કરનારા લોકોનો સમય બચશે. જો લોકોનો સમય બચશે તો તેઓ તે સમયમાં અન્ય કામ કરી શકશે અને સાથે જ કેશ રાખવાની ઝંઝટથી પણ છૂટકારો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime