બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Vaidehi
Last Updated: 05:15 PM, 6 February 2024
કેન્દ્ર સરકાર વર્ષ 2019માં વર્ષમાં 3 વખત દર 4 મહિના બાદ મોસમી ખેતી માટે 2000 રૂપિયા આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના આવી હતી. એટલે કે એક ખેડૂતને વર્ષમાં 6000 રૂપિયા ખેતી માટે મળે છે. શરૂઆતી સમયમાં પંચાયત સ્તર પર તપાસ કર્યા વિના ખેડૂતો પાસેથી આ માટે આવેદન લઈ લેવામાં આવ્યાં અને યોજના શરૂ કરી દેવામાં આવી પણ પાછળથી ધીરે-ધીરે તેમા તપાસ શરૂ થઈ. અને સ્થિતિ એવી બની કે આ યોજનામાં સાહિબગંજથી 70હજાર ખેડૂતોની નોંધણી થયેલી જોવા મળી પણ 66753 ખેડૂતો જ એવા હતાં કે જેમના ખાતામાં આ પૈસા જતાં હતાં.
કેન્દ્ર સરકારે તપાસ હાથ ધરી
કેન્દ્ર સરકારે વધુ તપાસ કરી અને ખાતા તેમજ જમીનનાં અપડેટ ખેડૂતો પાસેથી માંગ્યા જેના લીધે ખોટા ખેડૂતોનો પર્દાફાશ થયો. 327 ખેડૂતો એવા મળ્યાં છે ટેક્સપેયર્સ છે. તેમને મળતી રકમ પર રોક લગાડી દેવામાં આવી. હાલની વાત કરીએ તો ગતવર્ષ ઑગસ્ટથી નવેમ્બર મહિના સુધી કેન્દ્ર સરકારે 15મો હફ્તો જાહેર કર્યો છે જેમાં 29900 ખેડૂતોને જ રકમ આપવામાં આવી છે. બાકીનાં લોકોને અપ્રૂવલ નથી મળી શક્યું.
VNOની નિમણૂક
કેન્દ્ર સરકારે PM કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગની મદદથી ગામે-ગામ એક VNO વિલેજ નોડલ ઓફિસરની નિમણૂક કરી છે જેથી તેમના દ્વારા પરિક્ષણ કરાવીને સિંગલ વિંડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકાય.
વધુ વાંચો: આગામી 3 દિવસ બાદ ફરી રાજ્યમાં થશે તાપમાનમાં ઘટાડો, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી
હફ્તો મેળવવા માટે ખેડૂતોએ આટલું કરવું પડશે
ઓફિસરે કહ્યું કે "ખેડૂતોને જાગરૂતા રથનાં માધ્યમથી જાણકારી આપવામાં આવી રહી છે. શિબિરો ગોઠવીને યોજનાની જાણકારી આપવામાં આવી રહી છે. સરકાર આપકે દ્વાર કાર્યક્રમનાં માધ્યમથી નવા ખેડૂતોનાં આવેદન એકઠાં કરી રહી છે. ખેડૂતો એ અચળ સ્તર પર લેન્ડ સિડિંગ, પ્રજ્ઞા કેન્દ્રથી ઈ-કેવાયસી તેમજ બેંકનાં આધાર સિડિંગ કરાવ્યા બાદ જ ખેડૂતોના ખાતામાં રકમ જશે. ખેડૂતો વહેલામાં વહેલીતકે લેંડ સિડિંગ કરાવી લે જેથી ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધીમાં 16મા હફ્તા અંતર્ગત રકમ મળી શકે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect