બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / PM Kisan nidhi scheme: farmers have to submit these documents to get the benefits

જાણી લો! / ખેડૂતોને લાગી શકે છે મોટો ઝટકો, 2000 હજારની સન્માન નિધિ માટે હવે આ શરત પૂર્ણ કરવી જરૂરી

Vaidehi

Last Updated: 05:15 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM કિસાન સમ્માન નિધિને લઈને મોટી અપડેટ સામે આવી છે. અધિકારી દ્વારા જણાવવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા વગર ખેડૂતોને આ યોજના અંતર્ગત મળતી રકમ મળી શકશે નહીં.

  • PM કિસાન સમ્માન નિધિને લઈને મોટી અપડેટ
  • ખેડૂતોને જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા વગર નહીં મળી શકે રકમ
  • ગામનાં VNO ને જમા કરવા પડશે આ દસ્તાવેજો

કેન્દ્ર સરકાર વર્ષ 2019માં વર્ષમાં 3 વખત દર 4 મહિના બાદ મોસમી ખેતી માટે 2000 રૂપિયા આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના આવી હતી. એટલે કે એક ખેડૂતને વર્ષમાં 6000 રૂપિયા ખેતી માટે મળે છે. શરૂઆતી સમયમાં પંચાયત સ્તર પર તપાસ કર્યા વિના ખેડૂતો પાસેથી આ માટે આવેદન લઈ લેવામાં આવ્યાં અને યોજના શરૂ કરી દેવામાં આવી પણ પાછળથી ધીરે-ધીરે તેમા તપાસ શરૂ થઈ. અને સ્થિતિ એવી બની કે આ યોજનામાં સાહિબગંજથી 70હજાર ખેડૂતોની નોંધણી થયેલી જોવા મળી પણ 66753 ખેડૂતો જ એવા હતાં કે જેમના ખાતામાં આ પૈસા જતાં હતાં.

કેન્દ્ર સરકારે તપાસ હાથ ધરી
કેન્દ્ર સરકારે વધુ તપાસ કરી અને ખાતા  તેમજ જમીનનાં અપડેટ ખેડૂતો પાસેથી માંગ્યા જેના લીધે ખોટા ખેડૂતોનો પર્દાફાશ થયો. 327 ખેડૂતો એવા મળ્યાં છે ટેક્સપેયર્સ છે. તેમને મળતી રકમ પર રોક લગાડી દેવામાં આવી. હાલની વાત કરીએ તો ગતવર્ષ ઑગસ્ટથી નવેમ્બર મહિના સુધી કેન્દ્ર સરકારે 15મો હફ્તો જાહેર કર્યો છે જેમાં 29900 ખેડૂતોને જ રકમ આપવામાં આવી છે. બાકીનાં લોકોને અપ્રૂવલ નથી મળી શક્યું.

VNOની નિમણૂક
કેન્દ્ર સરકારે PM કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગની મદદથી ગામે-ગામ એક VNO વિલેજ નોડલ ઓફિસરની નિમણૂક કરી છે જેથી તેમના દ્વારા પરિક્ષણ કરાવીને સિંગલ વિંડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકાય. 

વધુ વાંચો: આગામી 3 દિવસ બાદ ફરી રાજ્યમાં થશે તાપમાનમાં ઘટાડો, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી

હફ્તો મેળવવા માટે ખેડૂતોએ આટલું કરવું પડશે
ઓફિસરે કહ્યું કે "ખેડૂતોને જાગરૂતા રથનાં માધ્યમથી જાણકારી આપવામાં આવી રહી છે. શિબિરો ગોઠવીને યોજનાની જાણકારી આપવામાં આવી રહી છે. સરકાર આપકે દ્વાર કાર્યક્રમનાં માધ્યમથી નવા ખેડૂતોનાં આવેદન એકઠાં કરી રહી છે. ખેડૂતો એ અચળ સ્તર પર લેન્ડ સિડિંગ, પ્રજ્ઞા કેન્દ્રથી ઈ-કેવાયસી તેમજ બેંકનાં આધાર સિડિંગ કરાવ્યા બાદ જ ખેડૂતોના ખાતામાં રકમ જશે. ખેડૂતો વહેલામાં વહેલીતકે લેંડ સિડિંગ કરાવી લે જેથી ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધીમાં 16મા હફ્તા અંતર્ગત રકમ મળી શકે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ