બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Peacock Plant Vastu Tips spread positive energy in the house

વાસ્તુ ટિપ્સ / ઘરમાં આ રંગનો છોડ લગાવવાથી ખુલી જશે કિસ્મતના દ્વાર, ક્યારેય તિજોરીમાં નહીં ખૂટે પૈસાનો જથ્થો

Arohi

Last Updated: 08:50 AM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Peacock Plant Vastu Tips: હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર ખૂબ જ મહત્વ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક વૃક્ષોને લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

  • હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ 
  • ઘરમાં અમુક વૃક્ષો લગાવવા ખૂબ જ શુભ 
  • ક્યારેય તિજોરીમાં નહીં ખૂટે પૈસાનો જથ્થો

હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રના હિસાબથી ઘરના નિર્માણ કરવામાં આવે છે. તે હિસાબથી લોકો ઘરમાં સજાવટનું કામ કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક વૃક્ષોને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ઘરમાં તુલસી, મની પ્લાન્ટ અને શમી જેવા વૃક્ષોને રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. આ પ્રકારનો છોડ મોરપંખીનો પણ છે. તેને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે. 

આર્થિક તંગી થશે દૂર 
મોરપંખીના છોડને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેનાથી ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. મોરપંખીના છોડને ઘરમાં લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે. 

બુદ્ધિનો વિકાસ
મોરપંખીના છોડને ઘરમાં રાખવાથી વૃદ્ધિ વિકાસ થાય છે. માન્યતા છે કે મોરપંખીના છોડમાં એટલી સકારાત્મક ઉર્જા હોય છે કે તેને જોડીમાં ઘરમાં લગાવવાથી ઘરના સદસ્યોની બિદ્ધિ વિકસિત થાય છે. આ પરિવારના સદસ્યોની સદ્બુદ્ધિનો વિકાસ કરે છે. તેને ઘરમાં લગાવવાથી લોકોની કામ પ્રતિ નિષ્ઠા વધે છે. તેનાથી બાળકોમાં પણ બુદ્ધિ વિકાસ થાય છે. 

સકારાત્મક ઉર્જાનો પ્રસાર
ઘરમાં મોરપંખીનો છોડ લગાવવાના કારણે સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. પરિવારમાં એક બીજા માટે પ્રેમ વધે છે. તેનાથી ઘરમાં કારણ વગર ઝગડા નથી થતા. 

સુખ-શાંતિનો વાસ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મોરપંખીનો છોડ ઘર પર લગાવવાથી સુખ-શાંતિનો વાસ થાય છે. આ ઘરમાં આવનાર વિપત્તિને દૂર કરે છે. તેને ઘરમાં લગાવવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ