બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pooja Khunti
Last Updated: 11:42 AM, 23 February 2024
હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક વિશેષ મહત્વ છે. અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. આ સાથે હિન્દુ ધર્મમાં શુભ-અશુભનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ ઘર અથવા મંદિરમાં અમુક વિશેષ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સુખ-સમૃદ્ધિ પર પડે છે. આ સાથે મંદિરની સાફસફાઇ કરવા માટે પણ એક વિશેષ સમય હોય છે. જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે પરિવારમાં સુખ અને શાંતિ જોવા મળે છે.
મંદિરની સાફસફાઇ
વાસ્તુ શાસ્ત્રમાં મંદિરની સાફસફાઇ અને મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓને લઈને પણ નિયમો છે. જે લોકો આ નિયમોનું પાલન કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોવા મળે છે. આ સાથે તે વ્યક્તિના જીવનમાં સફળતા માટે નવા રસ્તાઓ પણ ખૂલે છે. જાણો, મંદિરની સાફસફાઇ કયા દિવસે કરવી જોઈએ અને કયા દિવસે ન કરવી જોઈએ.
આ દિવસે કરો મંદિરની સાફ સફાઇ
વાસ્તુ શાસ્ત્ર મુજબ શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરવી જોઈએ. જે લોકો શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરે છે, તેમના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે વાસ્તુ દોષથી પણ છુટકારો મળે છે.
વાંચવા જેવું: માર્ચ મહિનામાં મિથુન અને આ રાશિના જાતકોના જીવનમાં મચી જશે હલચલ: અનેક ગ્રહો કરવાના છે પરિવર્તન
મંદિરની સાફસફાઇ કેવી રીતે કરવી
સૌપ્રથમ મંદિરમાં રાખેલા દેવી-દેવતાઓના ફોટાઓને ગંગાજળ વધે સાફ કરો. હવે દીવાને એક કપડાં વડે સાફ કરો. મંદિરમાં સળગાવેલી બાકસની સળી, ફૂલ અને અન્ય કોઈ પણ એવો સમાન જેની જરૂર મંદિરમાં નથી તેને દૂર કરો. આ વસ્તુઓને ગંગાજળ અથવા કોઈ પણ પવિત્ર નદીમાં તરતા મૂકો. સરખી રીતે મંદિરની સાફસફાઇ કર્યા બાદ હવે મંદિરમાં ગંગાજળ છાંટો. તેનાથી મંદિર શુદ્ધ થઈ જશે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh