બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / On this day especially clean your house temple

મંદિર વાસ્તુ ટિપ્સ / આ દિવસે ખાસ કરો તમારા ઘરના મંદિરની સફાઇ : અવશ્ય થશે ધનલાભ

Pooja Khunti

Last Updated: 11:42 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર મુજબ શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરવી જોઈએ. જે લોકો શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરે છે, તેમના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક વિશેષ મહત્વ છે. અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. આ સાથે હિન્દુ ધર્મમાં શુભ-અશુભનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ ઘર અથવા મંદિરમાં અમુક વિશેષ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સુખ-સમૃદ્ધિ પર પડે છે. આ સાથે મંદિરની સાફસફાઇ કરવા માટે પણ એક વિશેષ સમય હોય છે. જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે પરિવારમાં સુખ અને શાંતિ જોવા મળે છે. 

મંદિરની સાફસફાઇ
વાસ્તુ શાસ્ત્રમાં મંદિરની સાફસફાઇ અને મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓને લઈને પણ નિયમો છે. જે લોકો આ નિયમોનું પાલન કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોવા મળે છે. આ સાથે તે વ્યક્તિના જીવનમાં સફળતા માટે નવા રસ્તાઓ પણ ખૂલે છે. જાણો, મંદિરની સાફસફાઇ કયા દિવસે કરવી જોઈએ અને કયા દિવસે ન કરવી જોઈએ. 

આ દિવસે કરો મંદિરની સાફ સફાઇ 
વાસ્તુ શાસ્ત્ર મુજબ શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરવી જોઈએ. જે લોકો શનિવારના દિવસે મંદિરની સાફસફાઇ કરે છે, તેમના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે વાસ્તુ દોષથી પણ છુટકારો મળે છે. 

વાંચવા જેવું: માર્ચ મહિનામાં મિથુન અને આ રાશિના જાતકોના જીવનમાં મચી જશે હલચલ: અનેક ગ્રહો કરવાના છે પરિવર્તન

મંદિરની સાફસફાઇ કેવી રીતે કરવી 
સૌપ્રથમ મંદિરમાં રાખેલા દેવી-દેવતાઓના ફોટાઓને ગંગાજળ વધે સાફ કરો. હવે દીવાને એક કપડાં વડે સાફ કરો. મંદિરમાં સળગાવેલી બાકસની સળી, ફૂલ અને અન્ય કોઈ પણ એવો સમાન જેની જરૂર મંદિરમાં નથી તેને દૂર કરો. આ વસ્તુઓને ગંગાજળ અથવા કોઈ પણ પવિત્ર નદીમાં તરતા મૂકો. સરખી રીતે મંદિરની સાફસફાઇ કર્યા બાદ હવે મંદિરમાં ગંગાજળ છાંટો. તેનાથી મંદિર શુદ્ધ થઈ જશે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ