બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / On these days of Gupta Navratri, some work is prohibited

ગુપ્ત નવરાત્રી / ચાલી રહી છે પવિત્ર ગુપ્ત નવરાત્રી, 18 ફેબ્રુઆરી સુધી ભૂલથી પણ ના કરતાં આ 5 કામ

Pooja Khunti

Last Updated: 11:13 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુપ્ત નવરાત્રી આત્મા અને શરીર શુદ્ધિનું પર્વ છે. તેમાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે બ્રહ્મચર્યનું પાચન પણ કરવાનું હોય છે.

  • ગુપ્ત નવરાત્રીમાં તંત્ર સાધના કરવામાં આવે છે
  • ગુપ્ત નવરાત્રી આત્મા અને શરીર શુદ્ધિનું પર્વ છે
  • તમારો વધુ પડતો સમય માતાજીની પૂજામાં લગાડો

ગુપ્ત નવરાત્રી પર દેવી દુર્ગાની શક્તિ રૂપે પૂજા કરવામાં આવે છે. માઘ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રી 10 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. જે 18 ફેબ્રુઆરી સુધી રહેશે. ગુપ્ત નવરાત્રીનાં આ દિવસોમાં કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. આ કાર્યો કરવામાં આવે તો દેવી દુર્ગા ગુસ્સે થઇ જાય છે. જેનાં કારણે તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે. જાણો આ કામ ક્યાં-ક્યાં છે. 

તંત્ર સાધના 
ગુપ્ત નવરાત્રીમાં તંત્ર સાધના કરવામાં આવે છે. તેના માટે કેટલાક કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. ગૃહસ્થ લોકો તંત્ર પૂજામાં ન જોડાય અને જો જોડાય તો તેના નિયમોનું પાલન કરે. નહીંતર લાભની જગ્યાએ નુકસાન થશે. 

બ્રહ્મચર્ય
ગુપ્ત નવરાત્રી આત્મા અને શરીર શુદ્ધિનું પર્વ છે. તેમાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે બ્રહ્મચર્યનું પાચન પણ કરવાનું હોય છે. 

તામસિક વસ્તુઓ
ગુપ્ત નવરાત્રી સમયે લસણ અને ડુંગળી, નોનવેજ, દારૂ વગેરે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. કારણકે તેનાથી રાહુ-કેતુ અશુભ ફળ આપે છે. 

વાંચવા જેવું: કયા રંગનો રૂમાલ અપાવે છે સફળતા? તમારી રાશિ અનુસાર જાણો તમારો લકી કલર

દોષ 
ગુપ્ત નવરાત્રી સમયે નખ અને વાળ ન કાપવા જોઈએ. તેનાથી દોષ લાગે છે. જેનાં કારણે માનસિક સમસ્યાઓ સર્જાઈ શકે છે. 

મહિલાઓ અને કન્યાઓ
ગુપ્ત નવરાત્રી સમયે કોઈ પણ માટે મનમાં ખરાબ વિચારો ન લાવો. કોઈનું અપમાન ન કરો. મહિલાઓ અને કન્યાઓને હેરાન કરવાની ભૂલ ન કરવી જોઈએ. તમારો વધુ પડતો સમય માતાજીની પૂજામાં લગાડો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ