બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Now going to Lakshadweep and Ayodhya will be very easy

Good news / હવે લક્ષદ્વીપ અને અયોધ્યા જવું બનશે સાવ સરળ, શરૂ થવા જઇ રહી છે એરલાઇન્સ, CEOએ કર્યું મોટું એલાન

Pooja Khunti

Last Updated: 08:19 AM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Flights for Lakshadweep: સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી આ દેશની એરલાઈન્સના સીઈઓએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં લક્ષદ્વીપ અને અયોધ્યા માટે ફ્લાઈટ સેવાઓ શરૂ કરશે.

  • સ્પાઈસ જેટના ચેરમેન અને સીઈઓ અજય સિંહની જાહેરાત
  • લક્ષદ્વીપ અને અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે 
  • લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે

છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. આવી સ્થિતિમાં દેશ-વિદેશના પ્રવાસીઓ હવે માલદીવને બદલે લક્ષદ્વીપ જવાનું પસંદ કરી રહ્યા છે. આ સાથે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અયોધ્યા માટે ફ્લાઈટની માંગ પણ વધી ગઈ છે. આ કારણોસર સસ્તી હવાઈ સેવા આપતી કંપની સ્પાઈસ જેટના ચેરમેન અને સીઈઓ અજય સિંહે જાહેરાત કરી છે.

લક્ષદ્વીપ અને અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે 
એરલાઇન્સ ટૂંક સમયમાં લક્ષદ્વીપના અગાટી આઇલેન્ડ માટે ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહી છે. આ સાથે તેમણે ટૂંક સમયમાં અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવાની પણ વાત કરી છે. આ તમામ જાહેરાત એરલાઇન્સની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) દરમિયાન કરવામાં આવી છે.

લક્ષદ્વીપ
લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ 36 ટાપુઓનો સમૂહ છે. કેરળનાં કોચીથી તેનું અંતર 440 કિમી છે. 

વાંચવા જેવું: લક્ષદ્વીપમાં જ મળશે વર્લ્ડક્લાસ સુવિધાઓ: માલદીવને ટક્કર આવા ટાટાએ બનાવ્યો જોરદાર પ્લાન

ભારત-માલદીવ વચ્ચે તણાવ 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2-3 જાન્યુઆરીનાં રોજ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમના સોશિયલ મીડિયા પરથી આ પ્રવાસની તસવીરો શેર કરવામાં આવી હતી. કેટલાક ભારતીઓએ લક્ષદ્વીપ ને માલદીવ કરતાં વધુ સારું ગણાવ્યું હતું. આ સમયે ભારત અને માલદીવનાં લોકો વચ્ચે સોશિયલ મીડિયા પર દલીલો શરૂ થઈ ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ