બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Pooja Khunti
Last Updated: 08:19 AM, 11 January 2024
છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. આવી સ્થિતિમાં દેશ-વિદેશના પ્રવાસીઓ હવે માલદીવને બદલે લક્ષદ્વીપ જવાનું પસંદ કરી રહ્યા છે. આ સાથે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અયોધ્યા માટે ફ્લાઈટની માંગ પણ વધી ગઈ છે. આ કારણોસર સસ્તી હવાઈ સેવા આપતી કંપની સ્પાઈસ જેટના ચેરમેન અને સીઈઓ અજય સિંહે જાહેરાત કરી છે.
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024
લક્ષદ્વીપ અને અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે
એરલાઇન્સ ટૂંક સમયમાં લક્ષદ્વીપના અગાટી આઇલેન્ડ માટે ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહી છે. આ સાથે તેમણે ટૂંક સમયમાં અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવાની પણ વાત કરી છે. આ તમામ જાહેરાત એરલાઇન્સની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) દરમિયાન કરવામાં આવી છે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ 36 ટાપુઓનો સમૂહ છે. કેરળનાં કોચીથી તેનું અંતર 440 કિમી છે.
And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj
— Narendra Modi (@narendramodi) January 4, 2024
વાંચવા જેવું: લક્ષદ્વીપમાં જ મળશે વર્લ્ડક્લાસ સુવિધાઓ: માલદીવને ટક્કર આવા ટાટાએ બનાવ્યો જોરદાર પ્લાન
ભારત-માલદીવ વચ્ચે તણાવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2-3 જાન્યુઆરીનાં રોજ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમના સોશિયલ મીડિયા પરથી આ પ્રવાસની તસવીરો શેર કરવામાં આવી હતી. કેટલાક ભારતીઓએ લક્ષદ્વીપ ને માલદીવ કરતાં વધુ સારું ગણાવ્યું હતું. આ સમયે ભારત અને માલદીવનાં લોકો વચ્ચે સોશિયલ મીડિયા પર દલીલો શરૂ થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ