બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અમદાવાદ / Notice of the Commissioner of Police regarding the harassment of stray cattle in Ahmedabad
ParthB
Last Updated: 10:51 AM, 9 July 2022
હાઇકોર્ટ આસપાસના વિસ્તારને નો-કેટલ ઝોન જાહેર કરાયો
અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસમાં વધારો થયો છે. રખડતા ઢોરને કારણે શહેરમાં અનેક અકસ્માતના બનાવ પણ બને છે, ત્યારે હાઈકોર્ટ આસપાસના વિસ્તારને નો-કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં 60 દિવસમાં ઢોરને ચીપ લગાવવા આદેશ આપવામાં આવ્યો છે.
આદેશનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે
આ સાથે રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી અકસ્માત માટે પશુના માલિક જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે આ આદેશના ભંગ કરનારા સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદમાં રખડતા પશુઓના કારણે ગંભીર અકસ્માતો થાય છે
મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં રખડતા પશુઓના ઉપદ્રવને કારણે ગંભીર અકસ્માતો , ટ્રાફિકની સમસ્યા અને ગ્રીન પેચને નુકશાન થવાના કિસ્સા બને છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ સમસ્યાના કાયમી નિકાકરણ મામલે હવે આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વસવાટ કરતા ગૌપાલકોએ તેમની માલિકીના પશુઓમાં આગામી 60 દિવસની અંદર ટેપ અને ચીપ ફરજિયાત લગાવવી તેમજ પશુઓની માલિકીના ફેરબદલ અંગે પણ મ્યુનિલપલ કોર્પોરેશનના સંલગ્ન વિભાગને જાણ કરવી. જ્યારે આદેશનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime