બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / nitish kumar on women education population control
Hiralal
Last Updated: 06:21 PM, 7 November 2023
મુખ્યમંત્રી જેવા ઊંચા હોદ્દા પર બેઠેલા વ્યક્તિ જ્યારે જાહેરમાં સાવ બેશરમ વાતો કરે તો કેવું લાગે. બિહારના સીએમ નીતિશ કુમારે જાહેરમાં ન બોલી શકાય તેવી વાતો કરીને સોશિયલ મીડિયાનો પારો હાઈ કરી દીધો હતો. વસતી નિયંત્રણ ચર્ચા પર બોલતાં નીતિશ કુમારે સાવ અશ્લિલ કહી શકાય તેવી વાતો કરી હતી.
#WATCH : Vulgar and objectionable statement & gestures by Bihar CM inside Bihar Assembly.
— upuknews (@upuknews1) November 7, 2023
In Bihar Assembly Cm Nitish kumar said, "When a woman is educated and she gets married, her husband is intimate with her regularly, especially during winters. This can contribute to a… pic.twitter.com/G3Qwei3Iw0
શું બોલ્યાં સીએમ નીતિશ કુમાર
નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર.....તેને....કરી દો. તેમાં વસતી ઘટી રહી છે.
નીતિશ કુમાર અશ્લિલ નિવેદન પર શું બન્યું
નીતિશ કુમારે જ્યારે આવી વાતો કરી ત્યારે વિધાનસભામાં મહિલાઓ ધારાસભ્યો અસહજ સ્થિતિમાં જોવા મળી હતી. કેટલીક ગુસ્સે પણ ભરાઈ હતી તો બીજા કેટલાક ધારાસભ્યો હસતા દેખાયા હતા.
Listen carefully what #CM Nitish kumar is saying ..jab sadiya hota h to rat me karta h na ji .. pic.twitter.com/laxaep5G7p
— Shashishekhar Sinha (@Shashis46242890) November 7, 2023
ભાજપ ધારાસભ્યોએ સીએમને ઘેર્યાં
નીતીશના નિવેદન પર ધારાસભ્યોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. ભાજપના નેતા તારકિશોર પ્રસાદે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત વધુ સારી રીતે કહી શક્યા હોત. ભાજપના ધારાસભ્ય નિક્કી હેમબ્રામે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત સન્માનજનક રીતે કહી શક્યા હોત. તેમનો સ્ત્રીઓ પ્રત્યે આદર દેખાતો નથી.
મુખ્યમંત્રીએ અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો
પોતાના સંબોધનમાં સીએમ નીતિશે પણ મોટી જાહેરાત કરી હતી. આમાં તેમણે બિહારમાં ઓબીસી અનામત વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મુખ્યમંત્રી નીતિશે રાજ્યમાં અનામતનો વ્યાપ 50થી વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં ઓબીસી માટે 43 ટકા, એસસી માટે 20 ટકા, એસટી માટે 1 ટકો અને અતિ પછાત માટે 10 એમ ટોટલ 75 ટકા અનામત વધારો સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh