બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Vaidehi
Last Updated: 06:59 PM, 23 June 2023
હવે પેટ્રોલ, ડીઝલ કે CNG જેવા મોંઘા ઈંધણની જરૂરિયા નહીં રહે કારણકે ઑગસ્ટ મહિનાથી ઈથેનોલથી ચાલતા વાહનો બજારમાં લૉન્ચ થવા જઈ રહ્યાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ એલાન કરતાં કહ્યું કે ઑગસ્ટ મહિનામાં બજારમાં ઈથેનૉલથી ચાલતી બાઈક અને કાર આવશે. ભાજપે આજે મુંબઈમાં એક રાઉન્ડ ટેબલ કોન્ફેરેન્સનું આયોજન કર્યું હતું. મોદી @9 અભિયામ અંતર્ગત યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં નિતીન ગડકરીએ આ માહિતી આપી હતી.
@nitin_gadkari speaks with people of #Mumbai. Says 38% power today comes from solar. 16L Cr is the import cost of fossil fuel. Target is to reduce this to 50% in the next 5 years.
— Keval Valambhia (@kvalambhia) June 23, 2023
Ethanol is being prepared by farmers which will be used as biofuel. That's rural development. 👏 pic.twitter.com/bygYFeWxHm
100% ઈથેનોલથી ચાલતાં વાહનોનું થશે લૉન્ચ
નિતીન ગડકરીએ કહ્યું કે ઑગસ્ટ મહિનાથી ઈથેનોલથી ચાલતી ન માત્ર કાર પણ બાઈક પણ બજારમાં ઉપલબ્ધ થશે. આ રીતે હવે ગ્રાહકો માટે ઈથેનોલથી ચાલતાં 4 પૈડા અને 2 પૈડાવાળા વાહનો ઉપલબ્ધ થશે. ટોયોટા કંપની આ ગાડીઓને લોન્ચ કરવા જઈ રહી છે. આ ગાડીઓ 100% બાયો ઈથેનોલથી ચાલશે. સારી વાત તો એ છે કે ઈથેનોલ, પેટ્રોલ કરતાં ઘણું સસ્તુ પડશે અને પ્રદૂષણ પણ નહીં થાય.
સરકારી યોજનાઓથી જનતાને થયો લાભ
નિતીન ગડકરીએ આ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે આયુષ્માન ભારત યોજનાથી ભારતનાં 37 કરોડ લોકોને ફાયદો થયો છે. PM કિસાન યોજનાથી ગામડે-ગામડે ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવ્યો છે. 9.6 કરોડ લોકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. જનધન યોજના અંતર્ગત 49 કરોડ લોકોનાં બેંક એકાઉન્ટ પણ ખોલાવવામાં આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy