VTV Exclusive / લંપટ નિત્યાનંદે પ્રજ્ઞાચક્ષુ બાળકોને દેખતાં કરી દેવાની ગેરંટી આપી હતી, આ રહી આજની હકીકત

nithyananda bad experience andhjan mandal ahmedabad

નિત્યાનંદે અમદાવાદના અંધજન મંડળને પણ છેતર્યું હતું. દિવ્યાંગ બાળકની દેખતા કરી દેવાનો દાવો કર્યો હતો. આ અંગે VTV એ ખાસ અંધજનમંડળના પ્રિન્સિપલ સાથે વાત કરી હતી જેમાં આ ધુર્ત લૂંટારાના ચોંકાવનારા ખુલાસા થયા હતા. અંધજન મંડળને સ્વામી નિત્યાનંદે એવી ગેરન્ટી આપી હતી કે તે તમામ અંધ બાળકોને દેખતા કરી દેશે. જો કે તે પોતાનું વચન પાળી શક્યો નહતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ