બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / nithyananda bad experience andhjan mandal ahmedabad
VTV એ અંધજનમંડળના પ્રિન્સિપલ મનુભાઈ સાથે સીધી વાત કરી હતી જેમાં કેટલીક ચોંકાવનારી જાણકારી સામે આવી હતી. ત્યારે નિત્યાનંદ સ્વામીનો કડવો અનુભવ આ સંસ્થાને પણ થઈ ચુક્યો છે. આ અંગે શબ્દ સહ અહીં રજુ કરીએ છીએ.
ADVERTISEMENT
અંધજન મંડળના 82 બાળકો
અંધજનમંડળના 82 બાળકો પર નિત્યાનંદે પ્રયોગ કર્યો હતો. માણસમાં ત્રીજી આંખ હોવાનો નિત્યાનંદે દાવો કર્યો હતો. ત્રીજી આંખથી અંધ વ્યકિત પણ દેખતો થયો હોવાનો પોકળ દાવો કર્યો હતો. જો કે અંધજન મંડળને દાવામાં તથ્ય ન જણાતા પ્રયોગ અટકાવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
બાળકો દેખતા હોય તેવું આભામંડળ ઉભુ કરતો
નિત્યાનંદના અનુયાયીઓ બાળકોને કાનમાં પહેલેથી જ કહી દેતા હતા અને કાનમાં કહ્યા બાદ બાળકને એ વસ્તુ બતાવવામાં આવતી એટલે બાળક ઓળખી જાય છે તેવી આભા ઉભી કરતો હતો નિત્યાનંદ. નિત્યાનંદ બાળક દેખતો હોય તેવું આભા મંડળ ઉભું કર્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.