બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22511

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પાકિસ્તાનની યજમાની હેઢળ નવેમ્બરમાં યોજાનારા 19માં સાર્ક શિખર સંમેલન રદ થવાના સમાચાર બહાર આવ્યા છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકારિયાએ જાહેર કર્યું હતું કે ભારત સહિત અન્ય દેશોએ કરેલા બહિષ્કારને કારણે પાકિસ્તાન સાર્ક સંમેલનને આયોજિત કરી રહ્યું છે. 


દક્ષિણ એશિયાના સાત દેશોના સમૂહમાંથી ચાર દેશો ભારત અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને ભૂટાને શિખર સંમેલનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ દેશોએ બહિષ્કાર કરવાનું કારણ પાકિસ્તાન દ્વારા આતંકવાદને આપવામાં આવતા ઉત્તેજનને ગણાવાવમાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાર્કના હાલના અધ્યક્ષ નેપાલે આની પુષ્ટિ કરી છે કે ચાર દેશો પાસેથી જે સંદેશો મળ્યો છે તેના પ્રમાણે આ દેશોએ ઇસ્લામાબાદમાં યોજાનારા નવેમ્બર 9 અને 10ના રોજ શિખર સંમેલનમાં ભાગ નહિ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ