બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22728

NULL / યમન: અંતિમ સંસ્કાર માટે ભેગા થયેલા લોકો પર હવાઈ હુમલો 140 લોકોના મોત

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

યમનની રાજધાની સનામાં થયેલા હવાઈ હુમલામાં 140 લોકોથી વધુના મોત થયા છે. જ્યારે કે આ હુમલામાં લગભગ 525થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની પુષ્ટિ સ્વાસ્થ્ય અધિકારીઓના રિપાર્ટમાં પણ કરવામાં આવી છે. આ હુમલો એ વખતે થયો હતો જ્યારે લોકો એક અંતિમ સંસ્કારની વિધિ માટે એકત્રિત થયા હતા. યમનમાં નિયુક્ત યુનાઇટેડ નેશન્સના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલા માટે સાઉદી ગઠબંધન સેનાઓ જવાબદાર છે. જોકે આ ગઠબંધને હુમલાની જવાબદારી લેવાથી સાફ ઇન્કાર કરી દીધો છે.

યમનમાં યુએનના હ્યુમેનિટેરિયન કો-ઓર્ડિનેટર જેમી મેકગોલ્ડ્રિકે જણાવ્યું છે કે મદદ કરનારા બધા લોકો આ ઘટનાથી ખૂબ જ દુ:ખી છે અને ગુસ્સે છે. હુમલો એક કોમ્યુનિટિ હોલ પર કરવામાં આવ્યો છે જ્યાં અનેક લોકો એક અંતિમ વિધિ માટે શોક પ્રગટ કરવા ભેગા થયા હતા. યુએનના સહયોગી કર્મચારીઓએ આ મામલાની તરત તપાસ કરવાની માંગ કરી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ