બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22616

NULL / સર્જિકલ સ્ટ્રાઇક વિશે રશિયાએ કહ્યું - દરેક દેશને પોતાની રક્ષા કરવાનો હક છે

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સોમવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટવ્યુમાં રાજદૂત એલેક્ઝેન્ડરે કહ્યું કે પાકિસ્તાન સરહદ પર આતંકવાદ રોકે. અમારો દેશ સરહદ પર ફેલાવવામાં આવતા આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાથે છે. જ્યારે આતંકવાદી સૈન્યના ઠેકાણા અને શાંતિથી રહેતા લોકો પર હુમલો કરવામાં આવે છે ત્યારે માનવઅધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન થાય છે. અમે સર્જિકલ સ્ટ્રાઇકનું સ્વાગત કરીએ છીએ. દરેક દેશે પોતાનું રક્ષણ કરવાનો હક છે. 


તેમણે ભારતને આશ્વાસન આપતા કહ્યું કે રશિયા અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈનિક અભ્યાસથી ચિંતા કરવાની જરૂર નથી. તેમણે એ પણ કહ્યું કે અભ્યાસનો વિષય આતંકવાદ વિરુદ્ધ લડાઈ હતો. આ ભારતના હિતમાં છે કે પાકિસ્તાની સેનાને એ શીખવવામાં આવે કે ત્યાં ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલા માટે પોતાનો ઉપયોગ ન થવા દે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ