બ્રેકિંગ ન્યુઝ
આપણા ઘરોમાં ઘણી વખત નખ કાપવા પર અને કચરો નહીં કાઢવા પર પ્રતિબંધ છે. પરંતુ કોઇ કારણ આપવામાં આવતું નથી. માન્યતા છે એવું કહીને ટાળી દેવામાં આવે છે. શું તમે એવું વિચાર્યું છે એવું કેમ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
હકીકતમાં આની પાછળ તર્ક એવો હોય છે રે રાતે અંધારું હોવા પર અને વિજળી ના હોય અને તમે નખ કાપો છો તો તેનાથી તમારા નખ વધારે કપાઇ જાય છે અથવા આંગળી કપાઇ શકે છે.
રાતે કપડાં સિવવા જોઇએ નહીં તેનું તર્ક પણ એવું જ છે કે સોયની અણી ધારદાર હોય છે અને રાતે ઓછું દેખાવવાને કારણે વાગી પણ શકે છે.
ADVERTISEMENT
રાતે કચરો વાળવો જોઇએ નહીં એવી ભારતમાં માન્યતા છે કે સાંજે કચરો વાળવાથી લક્ષ્મી જતી રહે છે. પરંતુ હકીકતમાં એનો તર્ક એવો છે કે રાતે બરોબર જોઇ શકતાં હોઇએ નહીં કોઇ કિંમતી વસ્તુ ભૂલથી ફેંકી દઇએ નહીં.
પીરિયડ્સમાં મહિલાઓને રસોડામાં જવા દેવામાં આવતી નથી. પીરિયડ્સમાં હાર્મોનલ પરિવર્તનને કારણે બ્લડ અને સેલ્સની દિવાલ તૂટી જાય છે જેના કારણે તેમને શરીરમાં ખૂબ દુખાવો થાય છે. દુખાવાથી બચવાના કારણે એમને આ દિવસોમાં આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. આ કારણે તેને રસોડાથી દૂર રાખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.