બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Bijal Vyas
Last Updated: 04:42 PM, 28 July 2023
Vastu Tips:સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં પૂજા અને દિનચર્યા સંબંધિત કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરુરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીના કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે અને તેનું પાલન કરવાથી આપણા જીવનમાં સુખ તો આવે જ છે, પરંતુ તેનાથી પૂજાનું શુભ ફળ મળે છે અને દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. આવો જ એક નિયમ શાસ્ત્રોમાં અરીસાને જોવા વિશે પણ જણાવવામાં આવ્યો છે, જો તમે તેનું ધ્યાન ન રાખો તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઈ શકે છે. તો આવો જાણીએ અરીસામાં જોવા સંબંધિત આ ખાસ નિયમ વિશે...
સુતા પહેલા અરીસો ના જુઓ
રાત્રે સૂતા પહેલા અરીસો ન જોવો જોઈએ, કારણ કે વાસ્તુની દૃષ્ટિએ તેને સારું માનવામાં આવતું નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાત્રે સૂતા પહેલા અરીસો જોવાથી ખરાબ સપના આવે છે અને જો તમારા બેડરૂમમાં અરીસો હોય તો પણ રાત્રે સૂતા પહેલા તેને ઢાંકી દો જેથી સૂતી વખતે પરિવારના કોઈપણ સભ્યનો પડછાયો તેમાં ન દેખાય. આ સિવાય એવી પણ માન્યતા છે કે રાત્રે અરીસામાં જોવાથી પણ ચહેરા પર પડછાયો પડવા લાગે છે.
સવારે ઉઠીને પણ ના જુઓ અરીસો
સવારે ઉઠતી વખતે અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ. કારણ કે જાગ્યા પછી તમારા ચહેરા પર આળસ આવે છે અને તમે નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થાઓ છો. આવી સ્થિતિમાં, અરીસામાં ચહેરો જોવાથી આ નકારાત્મક ઉર્જા વધે છે અને તેના કારણે તમારો આખો દિવસ સારો પસાર થતો નથી. એટલા માટે સવારે ઉઠતાની સાથે જ અરીસો ન જુઓ. તેનાથી તમે આ સમસ્યાઓથી દૂર રહી શકો છો.
આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ