બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Naynaba Jadeja verbally lashed out at her sister-in-law Rivaba without naming her

જામનગર / રિવાબા બોલ્યા તો નયનાબા બગડ્યા! રામમંદિર પર નણંદ-ભાભીના રાજકીય ચાબખા, સંસ્કાર સામ-સામે

Dinesh

Last Updated: 11:08 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jamnagar news: નયનાબા જાડેજાએ ભાભી રિવાબાનુ નામ લીધા વગર ઝાટકણી કાઢીને કહ્યું કે, અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી

  • નયનાબા જાડેજાએ ભાભી રિવાબાનુ નામ લીધા વગર ઝાટકણી કાઢી
  • 'ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી'
  • 'તમે છોટી કાશીમાં રહો છો પણ તમારામાં સંસ્કાર નથી'


ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરીથી વાકયુદ્ધ શરૂ થયુ છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસે આમંત્રણ ઠુકરાવવા બાબતે રિવાબાએ કરેલા નિવેદન બાદ વાકયુદ્ધ છેડાયુ છે. વર્ષો બાદ પ્રશ્ન ઉકેલાયો હોવાથી રાજનીતિથી ઉપર ઉઠીને વધામણા કરવા રિવાબાએ કોંગ્રેસને સલાહ આપી હતી. ત્યારબાદ નણંદ નયનાબા જાડેજા મેદાનમાં આવ્યા હતા. નયનાબા જાડેજાએ ભાભી રિવાબાનુ નામ લીધા વગર ઝાટકણી કાઢીને અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નહી હોવાનુ જણાવ્યુ હતુ. 

નણંદ-ભાભીના વાકયુદ્ઘ
તેમણે કહ્યું હતું કે, તમે છોટી કાશીમાં રહો છો પણ તમારામાં સંસ્કાર નથી તેવુ નિવેદન કરીને શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. ભાભી રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરીથી વાકયુદ્ધ છેડાતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. નણંદ-ભાભીના વાકયુદ્ઘથી જામનગરનુ રાજકારણ પણ ગરમાયુ છે.

વાંચવા જેવું: ભાજપ નેતા દિલીપ સંઘાણીએ કોંગ્રેસનું ભાખ્યું ભવિષ્ય, કહ્યું પોલિટિકસ રમવામાં તમારો આ નિર્ણય ઘાતક સાબિત થશે

રિવાબાએ શું કહ્યું હતું 
ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત થતી નથી. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની જે આસ્થાનો પ્રસંગ છે. ત્યારે 500 વર્ષથી એક પેન્ડિગ પ્રશ્ન હતો. આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકાર્ય એવી જ આપ સૌને અભ્યર્થા 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ