ખોડલધામનો સર્વે / નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી લેવી જોઈએ કે નહીં? સર્વેમાં જુઓ શું આવ્યું પરિણામ

naresh patel should not join politics or congress says khodaldham survey

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી અગાઉ ભારે ગરમાવો છે. હાર્દિક પટેલની નારાજગી વચ્ચે નરેશ પટેલ મે મહિનામાં કોંગ્રેસમાં જોડાવાની શક્યતા વચ્ચે ખોડલધામનો સર્વે બહાર આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ