બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / રાજકોટ / 'My salary from a relative college is Rs. 30 lakhs to be taken', a serious allegation of an employee of Prabodh Swamy group
Vishal Khamar
Last Updated: 06:49 PM, 23 June 2023
રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીમાં મોટું કૌભાંડનો મામલો સામે આવ્યો છે. જેમાં પ્રબોધ સ્વામી જૂથનાં સત્સંગીઓએ ત્યાગવલ્લભ સ્વામી પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોલેજમાં કામ કરતા પ્રબોધ સ્વામી જૂથનાં કર્મચારીઓ સહિષ્ણું પ્રભુમયે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મારા પગાર પેટે 30 લાખ રૂપિયા આત્મીય કોલેજ પાસેથી લેવાના નીકળે છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષથી મને પગારના રૂપિયા આપ્યા નથી. તમામ લોકો ત્યાગવલ્લભ સ્વામી વિરૂદ્ધ નિવેદન પણ આપવાનાં છે. હું છેલ્લા 20 વર્ષથી આત્મીય સંકુલ સાથે જોડાયેલો છું. આવા અનેક યુવકોનાં પગારનાં રૂપિયા બાકી છે. તેમજ કોલેજમાંથી પ્રબોધ સ્વામી જૂથનાં 35 લોકોને કાઢી મૂકાયા છે.
ત્યાગ વલ્લભ સ્વામી તેમજ સમીર વૈધ દ્વારા આગોતરા જામીન અરજી કરી
આત્મીય યુનિવર્સિટીનો 33 કરોડ રૂપિયાની ઉચાપત મામલે તપાસ અધિકારી વિજય ચૌધરીને જણાવ્યું હતું કે, આ બાબતે હાલ તપાસ ચાલુ છે. ત્યારે બેંકો, કોલેજો, ચેરીટી કમિશ્નર પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. તેમજ આ છેંતરપીંડીમાં કોણ કોણ સંડોવાયેલ છે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે. ત્યારે ત્યાગ વલ્લભ સ્વામી તેમજ સમીર વૈધ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે.
આત્મીય યુનિવર્સિટીમાં કરોડોના કૌભાંડ બાદ છે ફરાર
સોખડાનાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામી દ્વારા જમીન ખરીદીનું વધુ એક કૌભાડ બહાર આવતા હરી ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ વડોદરાનાં આંસોજમાં બીજું નામ ધારણ કરી જમીન ખરીદી છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદવામાં આવી છે. વડોદરાનાં આસોજ, દશરથ, મોક્સી અને સોખડા સહિતનાં ગામડાઓમાં જમીનો ખરીદી છે. તેમજ જમીન ખરીદનારના નામમાં સાધુ પ્રેમ સ્વરૂપનું નામ પણ સામેલ છે. ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ બાદ હાલ તેઓ ફરાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime