આરે કોલોની મામલો / મુંબઇ મેટ્રો પ્રમુખે 3000 વૃક્ષો કાપવાને યોગ્ય ઠેરવ્યું, કહ્યું વિરોધ કરવો પ્રચારનો ભાગ

mumbai metro chief hits out at aarey activists claims says this is all because of false propaganda

મુંબઇ સ્થિત આરે કોલોનીના જંગલથી લગભગ 3000 વૃક્ષોને કાપવાથી રોકવા માટે થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મુંબઇ મેટ્રો પ્રમુખ અશ્નિની ભિડેનું નિવેદન આવ્યું છે. એમણે કહ્યું કે ઝાડ કાપવાની કાર્યવાહી કોઇપણ રીતે ગેર કાનૂની નથી. જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, તે ખોટો પ્રોપેગેન્ડા ફેલાવવામાં લાગ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ