બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Arohi
Last Updated: 10:08 AM, 3 August 2023
હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. ઘર બનાવવાથી લઈને તેની સજાવટ અને ઘરમાં રાખવામાં આવતા છોડમાં વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘરમાં અમુક છોડને લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ઘરમાં તુલસી, શમી જેવા છોડ લગાવવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે.
મની પ્લાન્ટને પણ ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જોકે આ છોડને ઘરમાં લગાવતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કઈ દિશામાં લગાવશો મની પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટને હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ કોણમાં લગાવવો જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિશાનું પ્રતિનિધિત્વ શુક્ર ગ્રહ કરે છે.
આ દિશાના દેવતા ભગવાન ગણેશને માનવામાં આવે છે. માટે હંમેશા આ દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવો જોઈએ. માન્યતા છે કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેનાથી આર્થિક લાભ થાય છે.
મની પ્લાન્ટને ક્યારેય પણ ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં ન રાખવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિ બૃહસ્પતિ કરે છે જે શુક્રના વિરોધી માનવામાં આવે છે. આ કાણે મની પ્લાન્ટને ઈશાન કોણમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
સાથે જ ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશામાં પણ મની પ્લાન્ટનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવાથી વ્યક્તિને માનસિક સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે.
જમીનને સ્પર્શ ન થવા દો મની પ્લાન્ટ
મની પ્લાન્ટનો છોડ ખૂબ જ ઝડપથી વધે છે. મોટાભાગે આ વધતા વધતા જમીન સુધી પણ પહોંચી જાય છે. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ છોડ ક્યારેય પણ જમીનને ન સ્પર્શી શકે. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
મની પ્લાન્ટ સુકાવવા ન દો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલો મની પ્લાન્ટ ક્યારેય પણ સુકાવવા ન દો. માન્યતા છે કે જો મની પ્લાન્ટ સુકાઈ જાય છે તો તે ઘરની આર્થિક સ્થિતિ માટે યોગ્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ