બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / money plant vastu tips money plant shouled be planted in south east direction

Vastu Tips / ઓફિસ કે ઘરમાં ઊંધી દિશાએ લગાવ્યો છે મની પ્લાન્ટ? તો આજથી જ ફૉલો કરો આ વાસ્તુ નિયમ, થશે અઢળક ધનવર્ષા

Arohi

Last Updated: 10:08 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Money Plant: મની પ્લાન્ટને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. પરંતુ તેને લગાવતી વખતે વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

  • ઘરમાં લગાવો મની પ્લાન્ટ
  • પરંતુ આ વાસ્તુ નિયમોનું રાખો ધ્યાન 
  • થશે અઢળક ધનવર્ષા

હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. ઘર બનાવવાથી લઈને તેની સજાવટ અને ઘરમાં રાખવામાં આવતા છોડમાં વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘરમાં અમુક છોડને લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ઘરમાં તુલસી, શમી જેવા છોડ લગાવવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે. 

મની પ્લાન્ટને પણ ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જોકે આ છોડને ઘરમાં લગાવતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કઈ દિશામાં લગાવશો મની પ્લાન્ટ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટને હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ કોણમાં લગાવવો જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિશાનું પ્રતિનિધિત્વ શુક્ર ગ્રહ કરે છે. 

આ દિશાના દેવતા ભગવાન ગણેશને માનવામાં આવે છે. માટે હંમેશા આ દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવો જોઈએ. માન્યતા છે કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેનાથી આર્થિક લાભ થાય છે. 

મની પ્લાન્ટને ક્યારેય પણ ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં ન રાખવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિ બૃહસ્પતિ કરે છે જે શુક્રના વિરોધી માનવામાં આવે છે. આ કાણે મની પ્લાન્ટને ઈશાન કોણમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. 

સાથે જ ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશામાં પણ મની પ્લાન્ટનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવાથી વ્યક્તિને માનસિક સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે. 

જમીનને સ્પર્શ ન થવા દો મની પ્લાન્ટ 
મની પ્લાન્ટનો છોડ ખૂબ જ ઝડપથી વધે છે. મોટાભાગે આ વધતા વધતા જમીન સુધી પણ પહોંચી જાય છે. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ છોડ ક્યારેય પણ જમીનને ન સ્પર્શી શકે. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. 

મની પ્લાન્ટ સુકાવવા ન દો 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલો મની પ્લાન્ટ ક્યારેય પણ સુકાવવા ન દો. માન્યતા છે કે જો મની પ્લાન્ટ સુકાઈ જાય છે તો તે ઘરની આર્થિક સ્થિતિ માટે યોગ્ય નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ