નિર્ણય / ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, આટલા અન્નદાતાઓના ખાતામાં સીધા પૈસા થશે જમા

modi cabinet decisions farmers msp prakash javadekar

કૃષિ કાયદાના મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે મોદી કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે, તેનાથી થનારી કમાણીની સબસિડી 5 કરોડ ખેડૂતોના ખાતામાં સીધી જમા થશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને નિર્ણય અંગે જાણકારી આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ