વિદેશ જવાનું સપનું તો સૌકોઈનું હોય છે. પણ વિઝા નથી મળતા. પરંતુ આજે જે કહાની અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. તે જાણીને તમે પણ દોડી જશો. કારણ કે, ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે. જ્યાં માનતા રાખવાથી વિઝા મળી જાય છે. ત્યારે ક્યાં આવ્યું છે આ મંદિર અને શું છે તેનો રસપ્રદ ઈતિહાસ આવો જોઈએ Shu Plan માં