નિર્ણય / મોદી સરકારનો મોટો નિર્ણય! હવે આ લોકોને પણ મળશે આયુષ્યમાન ભારત હેઠળ 5 લાખનો ફ્રી હેલ્થ વીમો

migrants will get benefited by Aayushman Bharat Yojna

કેન્દ્ર સરકારે બુધવારે પોતાની મુખ્ય આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત વડા પ્રધાન જન આરોગ્ય યોજનામાં પ્રવાસી શ્રમિકોને સમાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ આરોગ્ય વીમાનો લાભ કોઈપણ રાજ્યના પરપ્રાંતિય શ્રમિકોને પણ મળી શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ