બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ ચેપના કારણે ઘરે પાછા ફરવાના પ્રયાસમાં તેઓ સતત ભટકતા રહે છે. તેથી, સરકારે તેમને પણ આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી પ્રવાસી શ્રમિકોને પણ હેલ્થ વિમાનો ફાયદો મળશે જે લૉકડાઉનને કારણે બેરોજગાર થઇ ચૂક્યા છે.
આ યોજના હેઠળ આવતા પરપ્રાંતિય મજૂરોને લાભ મળશે
ADVERTISEMENT
AB-PMJAY લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રીય આરોગ્ય ઓથરિટી (NHA)ની છે. NHA હાલમાં તમામ રાજ્યોનો સંપર્ક કરી રહ્યો છે જેથી જરૂરિયાતમંદોને ઓળખી શકાય. એનએચએ આ યોજના હેઠળ આવતા પરપ્રાંતિય મજૂરોને આરોગ્ય વીમા ઇ-કાર્ડ આપશે.
દરેક પરિવારને 5 લાખનું કવર આપવામાં આવે છે
ADVERTISEMENT
AB-PMJAY કેશલેસ અને પેપરલેસ આરોગ્ય વીમા યોજના છે. તે દરેક પરિવારને સારવાર અને હોસ્પિટલના ખર્ચ માટે 5 લાખ રૂપિયાનું કવર આપે છે. આ અંતર્ગત, અત્યાર સુધીમાં 10.75 કરોડ પરિવારો એટલે કે 53 કરોડ લોકોને લાભ મળ્યો છે. આ યોજનામાં, ઇ-કાર્ડ જારી કરવામાં આવે છે જેનો ઉપયોગ ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.