બ્રેકિંગ ન્યુઝ
શું છે OCI કાર્ડ
ADVERTISEMENT
OCI કાર્ડ એ વિદેશમાં રહેતા ભારતીયો આપવામાં આવે છે. આ કાર્ડને કારણે તેમને વિઝા વગર આવવા-જવાની પરવાનગી મળે છે. જો કે કોરોના વાયરસને પગલે સરકારે હમણાં નિયમો કડક કર્યા છે.

ADVERTISEMENT
આ 4 કેટેગરીને મળશે ફાયદો
ADVERTISEMENT
OCI કાર્ડહોલ્ડર્સે રાહતની અપીલ કરી હતી
નોંધનીય છે કે ભારત સરકાર ફસાયેલા ભારતીયોને દરિયાઇ જહાજો અને વિમાન દ્વારા વિદેશમાંથી પાછા લાવી રહી છે. જો કે લોકડાઉનમાં નિયમોમાં ફેરફારને કારણે ઘણા OCI કાર્ડહોલ્ડર્સ ટિકિટ મેળવી શક્યા નથી. કેટલાક પરિવારો એવા પણ હતા જેમાં પતિ-પત્નીને ટિકિટ મળી ગઈ પણ બાળકો વિદેશમાં જન્મેલા હોવાને કારણે મંજૂરી મળી નહીં. આવા લોકોએ સરકારને નિયમોમાં છૂટછાટ આપવા માટે વિનંતી કરી હતી.
ADVERTISEMENT
સરકારી આંકડા પ્રમાણે જુદા જુદા 98 દેશમાં વસતા 2 લાખ 60 હજાર ભારતીયોએ ગૃહ વિભાગને દેશમાં પાછા ફરવા માટે નોંધણી કરાવી છે. સરકાર આ લોકોનું પ્રાથમિકતા પ્રમાણે વર્ગીકરણ કરી રહી છે જેમાં કટોકટમાં ફસાયેલા અને આર્થિક અને આરોગ્ય જેવી બાબતોમાં ફસાયેલા લોકોને જેમ કે ગર્ભવતી મહિલાઓ વગેરેને પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.