બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Arohi
Last Updated: 08:52 AM, 26 July 2023
સનાતન ધર્મમાં દરેક પૂજા પાઠ વખતે નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવ અને દાનવની વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પોતાની સાથે નારિયેળના બીજ લઈને આવ્યા હતા.
ત્યારથી શ્રીફળને ખૂબ જ શુભ અને પવિત્ર માનનામાં આવે છે. મોટાભાગે તમે જોશો કે પૂજા-પાઠ વખતે પુરૂષ જ નારિયેળ ફોડે છે. કોઈ પણ મહિલાને નારિયેળ ફોડતા નહીં જોઈ હોય. તેની પાછળ શું માન્ય છે કેમ સ્ત્રીઓને નારિયેળ નથી વધેરી શકાતું?
લોક માન્યતા
હંમેશા તમે પુરૂષોને જ ધાર્મિક આયોજન વખતે નારિયેળ ફોડતા જોયા હશે. મહિલાઓનું નારિયેળ વધેરવું સનાતન ધર્મમાં અશુભ માનવામાં આવે છે.
શું કહે છે એક્સપર્ટ
નિષ્ણાંત અનુસાર નારિયેળ એક પવિત્ર ફળ જેને એક બીજના રૂપમાં જોવામાં આવે છે. સનાતન ધર્મમાં બીજને ભ્રૂણ સાથે જોડવામાં આવે છે. મહિલાને પ્રકૃતિ પાસેથી માતા બનવાનું વરદાન પ્રાપ્ત છે. મહિલાઓ પોતાના બાળકને ખૂબ જ પ્રેમ કરે છે તેને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતી એવી જ રીતે મહિલા બીજ રૂપી નારિયેળને પણ ન ફોડી શકે.
નારિયેળને ફોડવું સંતાનને નુકસાન પહોંચાડવા જેવું માનવામાં આવે છે. એ જ કારણ છે કે મહિલાઓ નારિયેળ નથી ફોડતી. પરંતુ આ ફક્ત લોકમત હોઈ શકે છે. મહિલાઓ દ્વારા નારિયેળ ન ફોડવા પાછળ કોઈ પણ પ્રકારના ધાર્મિક પુરાવા નથી.
આ પણ છે માન્યતા
ધાર્મિક માન્યતાઓ અનુસાર મહિલાઓનું નારિયેળ ફોડવું સંતાન માટે કષ્ટદાયક માનવામાં આવે છે. બાળકના ભવિષ્યમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે જેનાથી ઉભરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેના ઉપરાંત બાળકોની પ્રસિદ્ધીમાં પણ મુશ્કેલી આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect