બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / 'જે થશે એ બરાબર થશે' પુત્રના જેલવાસ વચ્ચે માયા આહીર ગીતાનો સાર સમજાવતાં જોવા મળ્યાં

ભાવનગર / 'જે થશે એ બરાબર થશે' પુત્રના જેલવાસ વચ્ચે માયા આહીર ગીતાનો સાર સમજાવતાં જોવા મળ્યાં

Vishal Khamar

Last Updated: 06:15 PM, 26 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માયાભાઈ આહીરનો વીડિયો વાયરલ થયો છે. ગીતાનો સાર કહેતા જોવા મળ્યા માયાભાઈ આહીરનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો ક્યારનો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી.

બગદાણા વિસ્તારમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ વિવાદ વચ્ચે લોકપ્રિય કલાકાર અને કથાકાર માયાભાઈ આહીરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માયાભાઈ આહીર ગીતાના સાર સાથે જીવન દર્શન સમજાવતા નજરે પડે છે.

વાયરલ વિડિયોમાં શું કહ્યું.

વાયરલ વીડિયોમાં તેઓ કહેતા સાંભળવામાં આવે છે કે,“જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, જે થયું એ પણ બરાબર થયું અને જે થશે એ પણ બરાબર હશે.”

આ પણ વાંચોઃ માયા આહિરના પુત્ર જયરાજની જેલમાં પહેલી રાત કેવી ગઈ? બે વસ્તુઓની યાદ આવી, પરિવારે કોર્ટમાં અરજી કરી

રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની

હાલ બગદાણા મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. તેવા સમયે આ વીડિયો સામે આવતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો આ નિવેદનને વિવાદ સાથે જોડીને જોઈ રહ્યા છે. તેમજ આ વાયરલ વીડિયો ક્યારનો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar video viral Maya Bhai Ahir news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ