Why Ne Kaho Bye / કમૂરતામાં લગ્ન થાય કે નહીં?

ધન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે જ કમૂરતા શરૂ થતાં હોય છે. તેથી સામાન્ય રીતે આ દરમિયાન શુભ કાર્યો થતા નથી. ત્યારે લોકોના મનમાં સવાલ થતા હોય છે કે, કમૂરતામાં લગ્ન થાય કે નહીં? ત્યારે આ જાણવા માટે જુઓ Why Ne Kaho Bye

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ