મહારાષ્ટ્ર રાજકીય સંકટ / અસલી શિવસેના ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં નહીં? આ કારણો આપે છે સાબિતી

maharashtra political crisis uddhav thackeray eknath shinde hindutva shiv sainik

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં મુકાયા છે, શિવસેનામાં શરૂ થયેલા આંતરિક વિખવાદે આખી સરકાર પર સંકટ ઉભુ કરી દીધું છે. ત્યારે શું અસલી શિવસેના ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં નથી? ત્યારે જાણો આવું શા માટે માનવામાં આવી રહ્યું છે....

બ્રેકિંગ ન્યૂઝ