બ્રેકિંગ ન્યુઝ
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવાહ વિસ્તારમાં ઝરણામાં નહાવા પડેલા બાળકોમાં 5નું મૃત્યું ડુબી જવાથી થયું છે. આ અંગેની જાણકારી પોલીસે આપી છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લોકડાઉન હોવા છતાં 13 બાળકો જવાહર વિસ્તારના કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્યાં હતા.
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ જણાવ્યું નહાવા પડેલા બાળકોમાં 5 બાળકોના ડુબી જવાથી મૃત્યું થયા. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોના બહાર નીકાળ્યા હતા. અધિકારીના જણાવ્યાં અનુસાર મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.