બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mahant Dilipadasji Maharaj can become the President of Akhil Bharatiya Sant Samiti

BIG BREAKING / સનાતની સંતોનો મોટો નિર્ણય, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને બનાવ્યા અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ

Priykant Shrimali

Last Updated: 01:01 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahant Dilipadasji Maharaj News: અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી

  • સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર 
  • મહંત દિલીપદાસજી મહારાજને મળી મોટી જવાબદારી 
  • અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ બન્યા 
  • સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામીને પ્રદેશ પ્રમુખથી દુર કરાયા હતા

મહંત દિલીપદાસજી મહારાજ : સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે. 

અમદાવાદના જગવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને હવે મોટી જવાબદારી મળી છે. વિગતો મુજબ સાળંગપુર વિવાદની વચ્ચે હવે મહંત દિલીપદાસજી મહારાજને અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખની જવાબદારી મળી છે. નોંધનીય છે કે, આ પહેલા અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Mahant Dilipadasji Maharaj અખિલ ભારતીય સંત સમિતિ મહંત દિલીપદાસજી મહંત દિલીપદાસજી મહારાજ સાળંગપુર વિવાદ Mahant Dilipadasji Maharaj
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ