બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Pooja Khunti
Last Updated: 02:45 PM, 25 February 2024
જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમુક રાશિઓ પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. હનુમાનજી કળિયુગના પ્રધાન દેવ છે અને આ કળિયુગમાં અજર-અમર છે. માતા સીતાજીએ હનુમાનજીને અજર-અમર રહેવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપા જે વ્યક્તિ પર હોય છે તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તેને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જાણો આ રાશિઓ વિશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકોની ઈચ્છાશક્તિ મજબૂત હોય છે. મેષ રાશિના જાતકોના જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓ નથી આવતી.
ઉપાય
મેષ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી રામના નામના જાપ કરવા જોઈએ.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સાથે તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળે છે.
ઉપાય
સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકોને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વૃશ્ચિક રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં સારી સફળતા મળે છે.
ઉપાય
આ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન રામ અને માતા સીતાના નામનો જાપ કરવો જોઈએ. આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ.
વાંચવા જેવું: ભગવાન શિવ ગળા પર શા માટે પહેરે છે સર્પની માળા? જાણો આ નાગદેવતાનું નામ
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. તેમને જીવનમાં દરેક કામમાં સફળતા મળે છે. આ લોકોને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો.
ઉપાય
કુંભ રાશિના જાતકોએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime