બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Lord Hanuman has special grace on these four zodiac signs

જ્યોતિષ શાસ્ત્ર / આ ચાર રાશિના જાતકો પર હોય છે હનુમાન દાદાની વિશેષ કૃપા, કરો આ ખાસ ઉપાય, ક્યારેય નહીં થાય ધનની કમી

Pooja Khunti

Last Updated: 02:45 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતા સીતાજીએ હનુમાનજીને અજર-અમર રહેવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપા જે વ્યક્તિ પર હોય છે તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તેને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમુક રાશિઓ પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. હનુમાનજી કળિયુગના પ્રધાન દેવ છે અને આ કળિયુગમાં અજર-અમર છે. માતા સીતાજીએ હનુમાનજીને અજર-અમર રહેવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપા જે વ્યક્તિ પર હોય છે તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તેને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જાણો આ રાશિઓ વિશે. 

મેષ રાશિ 
મેષ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકોની ઈચ્છાશક્તિ મજબૂત હોય છે. મેષ રાશિના જાતકોના જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓ નથી આવતી. 

ઉપાય
મેષ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી રામના નામના જાપ કરવા જોઈએ.  

સિંહ રાશિ 
સિંહ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સાથે તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળે છે. 

ઉપાય 
સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. 

વૃશ્ચિક રાશિ 
વૃશ્ચિક રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકોને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વૃશ્ચિક રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં સારી સફળતા મળે છે. 

ઉપાય
આ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન રામ અને માતા સીતાના નામનો જાપ કરવો જોઈએ. આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. 

વાંચવા જેવું: ભગવાન શિવ ગળા પર શા માટે પહેરે છે સર્પની માળા? જાણો આ નાગદેવતાનું નામ

કુંભ રાશિ 
કુંભ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. તેમને જીવનમાં દરેક કામમાં સફળતા મળે છે. આ લોકોને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો. 

ઉપાય 
કુંભ રાશિના જાતકોએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ