બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 04:54 PM, 8 January 2024
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ટાઈમ્સ સ્ક્વેર પર સીધુ પ્રસારણ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર વિભિન્ન દેશોમાં ભારતીય દૂતાવાસમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી તમામ તૈયારીઓ પર સતત નજર રાખી રહ્યા છે.
રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે 84 સેકન્ડનું શુભ મુહૂર્ત છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્ત 12:29:08 વાગ્યાથી 12:30:32 વાગ્યા સુધી રહેશે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, 250 ફૂટ પહોળુ અને 161 ફૂટ ઊંચુ છે. આ મંદિર ત્રણ માળનું છે, તમામ માળ 20 ફૂટ ઊંચો છે. જ્યાં 392 થાંભલા અને 44 દરવાજા છે.
વધુ વાંચો: 22મી જાન્યુઆરીએ ડિલિવરી કરાવવા મહિલાઓમાં જોવા મળ્યો ભારે ક્રેઝ
રામલલ્લા મૂર્તિ
કર્ણાટકના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે આ મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ પાંચ વર્ષીય બાળસ્વરૂપની છે. નવી મૂર્તિ સાથે નાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime