બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Hiren
Last Updated: 09:02 PM, 26 March 2020
રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે ગઇકાલે રાજ્ય સરકારે રાજ્યના 60 લાખ કુટુંબને એક માસનું અનાજ મફત મળશે તેવી જાહેરાત કરી હતી. ખેડૂતોની માગણીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. 18 દૂધ સંઘોમાં સરકારી અધિકારીઓ હાજર રહેશે. દૂધની આવક જાવક પર સરકાર નજર રાખશે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા લાઈટ બિલ ભરવાને લઇને નિર્ણય લેવાયો છે.
માર્ચ અને એપ્રિલ મહિનામાં બિલ 15 મે સુધી ભરી શકાશે. 15 મે સુધી બિલ ભરાશે ત્યાં સુધી વીજ જોડાણ નહીં કપાય. ઉદ્યોગકારો, દુકાનદારો, વેપારીઓને પણ રાહત અપાઈ છે. એપ્રિલ મહિનાના બિલમાં માત્ર વપરાશનુ બિલ લેવામાં આવશે. મિનિમમ બિલ લેવામાં નહીં આવે.
આજથી પેટ્રોપપંપ 8 કલાક જ ચાલુ રાખી શકાશે
આજથી રાજ્યમાં પેટ્રોલ પંપ પર 8 કલાક જ પેટ્રોલ મળશે. લૉકડાઉનને કારણે આજથી આઠ કલાક જ ચાલુ રાખી પેટ્રોલપંપ શકાશે. કોરોનાની દહેશતને લઇ પેટ્રોલ પંપોના સમયમાં પણ ફેરફાર કરવા માટે આદેશ કરાયા છે. લૉકડાઉનની સ્થિતિને ધ્યાને રાખી સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ હવે સવારે 8.00થી સાંજે 4.00 કલાક સુધી પેટ્રોલપંપ ચાલુ રાખી શકાશે. લૉકડાઉન રહે ત્યાં સુધી નિર્ણયનું કડક પાલન કરવાનું રહેશે. પેટ્રોલપંપોને પુરતો સ્ટોક રાખવા માટે પણ સૂચન અપાયા છે.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના કેસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 44 થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect