બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે પ્રેશર વગર જ પેટ સાફ આવશે, આ દેશી ફૂડથી મળશે કાયમી રાહત
6 ફોટો ગેલેરી
Last Updated: 08:40 PM, 7 September 2025
1/6
અમદાવાદ: આજકાલ કબજિયાત (Constipation) એક સામાન્ય પરંતુ ચિંતાજનક સમસ્યા બની ગઈ છે. ઘણા લોકો તેને હળવાશથી લે છે, પરંતુ વારંવાર થતી કબજિયાત માત્ર તકલીફ જ નથી, એ હેમોરોઈડ્સ (બવાસીર), એનલ ફિશર જેવી બીમારીઓનું કારણ પણ બની શકે છે. લાંબા ગાળે તે જીવનની ગુણવત્તા પર પણ અસર કરે છે. ડોક્ટરો મુજબ કબજિયાતનું મુખ્ય કારણ આપણા ખોરાકમાં ફાઇબરની ઉણપ છે. ભારતીય પરંપરાગત અનાજ અને દાળોમાં પૂરતું ફાઇબર હોય છે, જે પાચનતંત્રને દુરસ્ત રાખે છે. જો આ અનાજોને ડાયેટમાં સામેલ કરવામાં આવે તો કબજિયાતની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળી શકે છે.
2/6
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ