આજે કઈ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? તો આજનો દિવસ એકંદરે સારો દિવસ છે. આજે ભગવાનને ચરણે પુષ્પો ધરવાથી મોં માંગ્યુ ફળ મળશે. જાણો શું કહે છે તમારૂં રાશિ ભવિષ્ય?
આજે હળદરયુક્ત જળ દ્વારા સ્નાન કરવું લાભદાયક છે. આજે પીળી વસ્તુઓનો દુરૂપયોગ ના કરવો અને આજનો મંત્ર રીં વૈશ્રવણાય નમ: છે. જેનો જાપ કરવાથી શાંતિ મળશે. આજે માલપુવા જમો અને સ્નેહીજનોને જમાડો.