ટુર / નૈનીતાલ ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો IRCTC લાવ્યું છે આ બેસ્ટ પેકેજ

Know about IRCTC Best Tourism Tour Packages of Nainital

IRCTC (ઇંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ) યાત્રીઓ માટે નૈનીતાલ, મુક્તેશ્વર, ભીમતાલ અને સાતતાલ માટે ચાર રાત્રિ અને પાંચ દિવસનું એક બેસ્ટ ટુર પેકેજ લાવ્યું છે. આ પેકેજ હેઠળ તમે માત્ર 14,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચીને આ બેસ્ટ ડેસ્ટિનેશન્સનો આનંદ ઉઠાવી શકો છો. આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર અપાયેલી જાણકારી મુજબ આ ટુરની શરૂઆત લખનઉથી દર ગુરુવારે થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ