બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 06:41 PM, 25 March 2024
પૈસાથી ખુશીઓ તો નથી ખરીદી શકાતી પરંતુ જો તમારી પાસે પૈસા છે તો તમે આરામની જીંદગી વિતાવી શકો છો. પૈસાથી તમે તમારા પરિવારને ખુશ રાખી શકો છો.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પર્સ પૈસાથી ભરેલું હોય. પરંતુ ઘણા લોકો માટે આવું શક્ય નથી હોતું. કારણ કે મહિનાના અંત સુધીમાં મોટાભાગના લોકોના ખિસ્સા ઢીલા થઈ જાય છે.
એવામાં આજે અમે તમને જણાવીશું કે પર્સમાં આ એક વસ્તુ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસી પડશે. આમતો એવી ઘણી વસ્તુઓ છે જે લોકોએ પોતાની સાથે રાખવી જોઈએ પણ ખાસ કરીને આ એક વસ્તુ તમારે પર્સમાં રાખવી જરૂરી છે.
ખાસ કરીને પર્સ અથવા બેગમાં ધાર્મિક વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પવિત્ર અને ધાર્મિક વસ્તુઓ તમને ધન અને સમૃદ્ધિ લાવે છે અને હનુમાન ચાલીસાને પર્સમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજી હંમેશા તમારી રક્ષા કરે છે અને તમને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.
જો તમે પણ પૈસાની અછતનો સામનો કરવા નથી માંગતા તો તમે તમારા પર્સમાં હનુમાન ચાલીસા રાખો. આમ કરવાથી હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ખાસ કરીને મંગળવારે તમે તમારી બેગ અથવા પર્સમાં હનુમાન ચાલીસા રાખી શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh