બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 09:49 AM, 24 November 2023
સોમવારે 27 નવેમ્બર 2023એ કારતકી પૂર્ણિમા છે. કારતકી પૂર્ણિમા સ્નાનો મહિનો પણ તેની સાથે પૂર્ણ થઈ જશે. પૃથ્વી તત્વની રાશિ વૃષભમાં ઉચ્ચના ચંદ્રમાની ઉપસ્થિતિ કારતકી પૂર્ણિમાના પુણ્યફળને અનેક ગણી વધારી રહી છે. વૃશ્ચિકના સૂર્યની સમે ઉચ્ચ ચંદ્રમાની ઉપસ્થિતિ સ્વાસ્થ્ય લાભ અને પ્રાકૃતિક રસોને બળ આપનાર છે.
કાર્તક મહિનામાં ભગવાન શ્રીહરિ, માતા લક્ષ્મી અને તુલસી પૂજન કરવાની માન્યતા છે. કહેવાય છે કે કાર્તક મહિનામાં આવનાર પૂર્ણિમા પર સ્નાન, દાન અને અમુક ઉપાય કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી છુટકારો મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે જ પૂર્ણિમાના દિવસે રાશિઓના અનુસાર દાન કરવાનું ખાસ મહત્વ માનવામાં આવે છે.
કારતકી પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય
કાર્તિક સ્નાન બાદ શક્તિ પ્રમાણે દાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે. સૌથી સરળ દાનના લોટ, દાળ, ઘી, શાકભાજી, વગેરે બ્રાહ્મણને દાન કરો. સાદી ભાષામાં કરીએ તો બ્રાહ્મણોને સીદુ દાન કરો. વ્રત કર્યું હોય તે મહિલાઓ શણગારની વસ્તુઓ વિવાહિતાઓને દાન કરી શકે છે. જ્યોતિષીય ઉપાયોમાં કારતકી પૂર્ણિમાને લોકો પોતાની જરૂરીયાત અનુસાર તુલાદાન કરી શકે છે. કારતકી પૂર્ણિમા પર અન્નકૂટનું દાન પણ ખાસ મહત્વ ધરાવે છે.
આ રાશિના લોકોને થશે ફાયદો
અગ્નિ તત્વ અને પૃથ્વી તત્વની રાશિઓ કારતકી પૂર્ણિમા પર વધારે લાભમાં રહેશે. અગ્નિ તત્વમાં મેષ, સિંહ અને ધન રાશિ આવે છે. પૃથ્વી તત્વની રાશિઓ વૃષભ, કન્યા અને મકર છે. જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન માટે કારતકી પૂર્ણિમા હિત લાભ આપનાર બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime