બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Kinjari
Last Updated: 10:02 AM, 16 July 2021
શું છે મામલો
એક ઇસાઇ સમૂહે એક્ટ્રેસ કરીના કપૂર ખાનના પુસ્તકના ટાઇટલ પર વાંધો ઉઠાવતા મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઇસાઇ સમૂહે કરીના પર ધાર્મિક ભાવના દુભાવવાનો આરોપ લગાવ્યો છે.
કો-રાઇટર મુશ્કેલીમાં
અલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના અધ્યક્ષ આશીષ શિંદેએ પુસ્તકને લઇને શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, કરીના કપૂર ખાન અને અદિતી શાહ ભીમજાની દ્વારા લખેલી પુસ્તક જગરનોટ બુક્સ દ્વારા પ્રકાશિત પ્રેગનેન્સી બાયબલ દ્વારા લાગણી દુભાઇ છે.
શું છે ફરિયાદ
આ ફરિયાદમાં શીંદેએ કહ્યું કે, ટાઇટલમાં બાઇબલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી ઇસાઇ સમાજની ધાર્મિક ભાવના દુભાઇ છે. શિંદેએ એક્ટ્રેસ અને બે અન્ય લોકો વિરુદ્ધ IPCની ધારા 295-એ હેઠળ ફરિયાદ નોંધવાની માગ કરી છે.
હજુ ફરિયાદ નોંધાઇ નથી
એક પોલીસ અધિકારીએ ફરિયાદ મળવાની પુષ્ટી કરી છે પરંતુ કહ્યું કે, કોઇ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી નથી. શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પણ આવી ફરિયાદ નોંધાવવા માટે લોકો આવ્યા હતા.
9 જુલાઇએ પુસ્તક થયુ લૉન્ચ
કરીના કપૂર ખાને 9 જુલાઇના રોજ પોતાની બૂક લોન્ચ કરી હતી. ફેબ્રુઆરીમાં પોતાના બીજા બાળકને જન્મ આપનારી કરીનાએ આ બૂકને પોતાનું ત્રીજુ બાળક ગણાવ્યું હતુ. તેણે સોશ્યલ મિડીયા પર ઘણી પોસ્ટ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy