બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Parth
Last Updated: 04:29 PM, 27 May 2020
ભક્તો કરશે ઓનલાઈન બુકિંગ
ભક્તો ઓનલાઇન લગભગ ૩૦ પ્રકારની સેવાઓ માટે બુકિંગ કરી શકશે અને લાઇવ સ્ટ્રિમિંગથી જોઇ પણ શકશે. તેમાં જળ ચઢાવવાથી લઇને મહામસ્તાભિષેક જેવી સેવાઓ પણ સામેલ છે. આ એ-ગ્રેડ મંદિરોમાં અત્યારે દાનની રકમ સાવ નહીંવત આવે છે. આ તમામ મંદિરોને મહિનામાં ઓછામાં ઓછા ૨૫ લાખ રૂપિયાનું દાન મળતું હોય છે. ઓનલાઇન સેવા-પૂજા બુક કરાવનારા શ્રધ્ધાળુઓને પ્રસાદ કુરિયર કરીને તેમના ઘરે મોકલવામાં આવશે.
રાજ્યના મંદિરોની આવક વધશે
લગભગ ૬૦ દિવસ કરતાં વધુ સમયથી મંદિરોમાં શ્રધ્ધાળુઓ માટે પ્રવેશ બંધ છે. આ દરમિયાન દાનની આવકમાં પણ ભારે ઘટાડો થયો છે. તેના કારણે દૈનિક ગતિવિધિઓના સંચાલનમાં પણ ભારે પરેશાની આવી રહી છે. બીજી બાજુ એ પણ છે કે, મંદિરોમાં કેટલાય લોકો પોતાની માનતાઓની પૂજા કરાવવા ઇચ્છે છે, પરંતુ તેઓ લોકડાઉનના કારણે તેમ કરી શકતા નથી. રાજ્ય સરકારે મંદિરોની આવક વધારવા અને મંદિરોની વ્યવસ્થા યોગ્ય રીતે ચલાવવા માટે આ નિર્ણય લીધો છે.
પ્રસાદ અને કુરિયર વગેરેના પૈસા પણ સામેલ રહેશે
મંદિરોમાં પૂજા અને સેવાઓના ભાવ નક્કી કરેલા હશે. પૂજાનું મહત્ત્વ, તેની સામગ્રી, સમય વગેરેના આધારે તેની રકમ નક્કી કરવામાં આવશે. તેમાં પ્રસાદ અને કુરિયર વગેરેના પૈસા પણ સામેલ રહેશે. સેવાઓ મંદિરો મુજબ અલગ અલગ હશે. તેની યાદી અને રકમ ટુંક સમયમાં ઓનલાઇન મુકાશે. કર્ણાટકમાં કુલ ૩૫,૦૦૦ જેટલા મંદિરો આવેલા છે. તેને એ, બી અને સી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા